SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વાબદારી તમારા શીરે આવે છે, એ વાતનો સંઘ કે ટ્રસ્ટની એ વાબદારીનું વહન કરતાં તમને ખ્યાલ હોવો જોઈએ. તમને સતત એ વાતનું ધ્યાન હોવું જોઈએ કે, મારું કાર્યક્ષેત્ર ભલે નું દેખાતું હોય, મર્યાદિત દેખાતું હોય છતાં મારી એ અંગેની સારીરસી પ્રત્યેક કાર્યવાહીની અસર પૂરા શાસનને અસર કરે છે. આથી .રા પર સંપૂર્ણ શાસનની જવાબદારી ચોક્કસ છે જ. શાસનના કોઈ ણ અંગને મારા અજ્ઞાન, પ્રમાદ, સ્વાર્થ, ઉપેક્ષા કે બેદરકારીથી ઠેસ ન હોંચે એ જોવાની જવાબદારી પણ મારી છે જ.” અમે શ્રાવકોને ધર્મસાધના કરવાનો ઉપદેશ આપીએ ત્યારે ઘણા શ્રાવકો મિને કહેતા હોય છે કે, “મહારાજ! તમારે આગળ-પાછળ કોઈ જવાબદારી થી, અમારે ઘણી જવાબદારીઓ હોય છે.' એવા શ્રાવકોને ઘણીવાર મને એવું છવાનું મન થાય છે કે, તમે પહેલાં કોના ? દેવ-ગુરુ-ધર્મના કે સ્વજનરિવાર-પેઢીના? માન્યું કે અમારે (સાધુને) માત્ર દેવ-ગુરુ-ધર્મ જ હોય, ધંધોટ-પરિવાર અમારે નથી, તમારે બન્ને ય છે. તોય એમાં પહેલું કોણ ? સભા મુખ્ય તો દેવ-ગુરુ-ધર્મ જ હોય ને ? “હોય”તે તો મને ય ખબર છે. તમારે શું છે તે કહો. બાલુકાકા : મનાવીએ છીએ પોતાને દેવ-ગુરુ-ધર્મના; પરંતુ છીએ તો કુટુંબ-પરિવારના જ ! એટલે જ સંઘ-શાસન પ્રત્યેની જવાબદારીનું વહન જે રીતે થવું જોઈએ તે તે થતું નથી. ઉદાયન મંત્રીશ્વરની વાત તમે સાંભળી હશે. જૈનશાસનને કલિકાલસર્વજ્ઞ ચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જે પ્રાપ્તિ થઈ એમાં તેમનો તિ મહત્ત્વનો ફાળો હતો. પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા જ્યારે ધંધૂકા પધાર્યા ત્યારે जो अनजान में भी शासन की निन्दा हो ऐसे कार्य में लगता है, वह महान अनर्थ के कारणरूप मिथ्यात्व को बांधता है । - द्वात्रिंशिका પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy