SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 13 સમ્યક્તનો મહિમા અપૂર્વ છે : કોઈ એક-બે વેપારી દેવાનું કાઢે તેથી આખી બજારના વેપારીઓને દેવાળિયા ન કહેવાય. એ જ રીતે અહીં એક-બે ખામીવાળા હોય તેથી બધા પર એવો આરોપ ન મુકાય. વિચારો કે જેને તારક માનીએ તે એવા તો ન જ હોય કે જવા માટે આવનારાને પણ રાખે. એક દિવસ પણ સમ્યક્ત સ્પર્શી જાય તો સંસાર નિયત થઈ જાય. સમ્યક્ત અસંખ્ય વાર આવે અને જાય પણ એ પામેલો નિગોદમાં જાય. તોયે અર્ધપુદ્ગલપરાવર્તમાં મુક્તિએ જાય. પડેલાને પણ ધર્મી તો કહે કે “ભાઈ, તું ભાગ્યવાન ! કે સ્વાદ ચાખીને આવ્યો ! ખીર ખાધેલી નીકળી જાય તોયે એનો સ્વાદ રહી જાય. સમ્યત્વનો મહિમા અપૂર્વ છે. હજી પણ શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy