________________
Iછે
- ૧૦ : અજ્ઞાનનો અંધકાર – 104
–
૧૨૧
શત્રુરૂપ અજ્ઞાનથી બચવા માટે કલ્યાણકામી આત્માઓએ અવિરત પ્રયત્નો બાદરવા જોઈએ. અજ્ઞાનના નાશ વિના પાપની પ્રવૃત્તિ અટકતી નથી અને પાપની પ્રવૃત્તિ અટકયા વિના આત્મામાં નિર્મલતા આવતી નથી તથા નિર્મલતા બાવ્યા વિના આત્માને સાચા સુખની પ્રાપ્તિ કદી જ થતી નથી : એ જ કારણે અજ્ઞાનનો નાશ એ જ એક સાચા સુખનો અનન્ય ઉપાય છે.
ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આદિ જોઈ આવ્યા. આગળ સૂત્રકાર પરમર્ષિ શું શું ફરમાવે છે એ હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org