SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – – 150 “રણ થોડું છે, વણ થોડો છે, અગ્નિ થોડો છે અને કષાય થોડો છે એમ માનીને એનો તમારે બિલકુલ વિશ્વાસ કરવો જોઈએ નહિ; કારણ કે થોડું પણ તે ઋણ આદિ ખૂબ જ થાય છે.” એ જ કારણે અનંત ઉપકારીઓ એમ પણ ફરમાવે છે કે – "दासत्तं देह अणं, अचिरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, देंती कसाया भवमणंतं ।। “કણ દાસપણું આપે છે. વૃદ્ધિ પામતો વ્રણ અલ્પ સમયમાં મરણ આપે છે, અગ્નિ સર્વનો દાહ કરે છે અને કષાયો અનંત સંસાર આપે છે.” આ જ કારણે કલ્યાણકાંક્ષી આત્માઓએ, કષાયોથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. કષાયો એક ક્ષણમાં આત્માનો અધ:પાત કરી નાખે છે માટે એનો સહજ પણ વિશ્વાસ રાખવો જોઈએ નહિ. જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી. આ રીતે હવે સમજાશે કે મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ અને કષાય આ ચારે ભયંકરમાં ભયંકર શત્રુઓ છે. આ ચારેનું સ્વરૂપ આદિ આપણે જોયું. એ જ રીતે અજ્ઞાન પણ ભયંકર છે એનું સ્વરૂપ આદિ વળી હવે પછી – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy