SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 115 – ૪ : ભોગની પાછળ રોગની વણજાર - 74 – – ૬૫ છે, ૨. બીજા “દંતમૂલ' નામના આયતનમાં પંદર રોગો થાય છે, ૩-ત્રીજા “દંત' નામના આયતનમાં આઠ રોગો થાય છે, ૪-ચોથા “જિલ્લા' નામના આયતનમાં પાંચ રોગો થાય છે, ૫-પાંચમા “તાલુ' નામના આયતનમાં નવ રોગો થાય છે, ૬-છઠ્ઠા “કંઠ' નામના આયતનમાં સત્તર રોગો થાય છે, અને ૭-સાતમા “સર્વ એટલે બધાંય મળીને બનેલ આયતનમાં ત્રણ રોગો થાય છે. આ રીતે સાતેય આયતનોના મળીને મુખમાં પાંસઠ રોગો થાય છે.” ૨૨ - તથા “સૂળિય' “સૂચિં ઘ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "सूणियं च' ति शूनत्वं श्वयथुर्वातपित्तश्लेष्मसन्निपातरक्ताभिघातजोऽयं षोढेति, ૨ - શો: શત્ દ્વિઘો ઘોરો, રોજોધનક્ષM: ! ચર્તઃ સમસ્તેશ્વત્તાદ, તથા રોમિયાતિનઃ સારા” “સુણિય' એટલે “સોજો અને તે ‘૧. વાત, ૨. પિત્ત, ૩. શ્લેષ્મ, ૪. સન્નિપાત, ૫. રક્ત અને ૬. અભિઘાત'. આ છથી ઉત્પન્ન થતો હોવાથી, છ પ્રકારે છે, કહ્યું વ્યસ્તે: તો. એટલે છૂટા છૂટા ત્રણ વાત, પિત્ત અને કફના દોષોથી ત્રણ પ્રકારનો અને “સમસ્તો : એટલે ભેગા મળેલા એ ત્રણેના દોષથી ચોથા તથા રક્તથી પાંચમો અને “અભિઘાત થી છઠ્ઠો એમ છ પ્રકારે ઉત્પન્ન થતો “ઊંચાઈ છે સ્વરૂપ જેનું એવો ભયંકર સોજો છ પ્રકારનો થાય છે. ૨૨-તથા “જિલ્લાન' “ગિલાસણિ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "तथा 'गिलासणि' ति भस्मको व्याधिः, स च वातपित्तोत्कटतया श्लेष्मन्यूनतयोपजायत તિ,” તથા “ગિલાસણી' એટલે ‘ભસ્મક' નામનો વ્યાધિ. એ વ્યાધિ, “વાત' અને ‘પિત્ત'ની ઉત્કટતાથી અને “શ્લેષ્મની ન્યૂનતાથી ઉત્પન્ન થાય છે.” . શરૂ - તથા “વેવ' વેવની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – “તથા વેરું' તિ વતનમુલ્ય: શરીરવાવવાનાં कम्प इति, उक्तं च For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy