________________
115
–
૪ : ભોગની પાછળ રોગની વણજાર - 74 –
–
૬૫
છે, ૨. બીજા “દંતમૂલ' નામના આયતનમાં પંદર રોગો થાય છે, ૩-ત્રીજા “દંત' નામના આયતનમાં આઠ રોગો થાય છે, ૪-ચોથા “જિલ્લા' નામના આયતનમાં પાંચ રોગો થાય છે, ૫-પાંચમા “તાલુ' નામના આયતનમાં નવ રોગો થાય છે, ૬-છઠ્ઠા “કંઠ' નામના આયતનમાં સત્તર રોગો થાય છે, અને ૭-સાતમા “સર્વ એટલે બધાંય મળીને બનેલ આયતનમાં ત્રણ રોગો થાય છે. આ રીતે સાતેય આયતનોના મળીને મુખમાં પાંસઠ રોગો થાય છે.” ૨૨ - તથા “સૂળિય'
“સૂચિં ઘ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – "सूणियं च' ति शूनत्वं श्वयथुर्वातपित्तश्लेष्मसन्निपातरक्ताभिघातजोऽयं षोढेति, ૨ -
શો: શત્ દ્વિઘો ઘોરો, રોજોધનક્ષM: !
ચર્તઃ સમસ્તેશ્વત્તાદ, તથા રોમિયાતિનઃ સારા” “સુણિય' એટલે “સોજો અને તે ‘૧. વાત, ૨. પિત્ત, ૩. શ્લેષ્મ, ૪. સન્નિપાત, ૫. રક્ત અને ૬. અભિઘાત'. આ છથી ઉત્પન્ન થતો હોવાથી, છ પ્રકારે છે, કહ્યું
વ્યસ્તે: તો. એટલે છૂટા છૂટા ત્રણ વાત, પિત્ત અને કફના દોષોથી ત્રણ પ્રકારનો અને “સમસ્તો : એટલે ભેગા મળેલા એ ત્રણેના દોષથી ચોથા તથા રક્તથી પાંચમો અને “અભિઘાત થી છઠ્ઠો એમ છ પ્રકારે ઉત્પન્ન થતો “ઊંચાઈ છે સ્વરૂપ જેનું એવો ભયંકર સોજો છ પ્રકારનો થાય છે. ૨૨-તથા “જિલ્લાન'
“ગિલાસણિ'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે –
"तथा 'गिलासणि' ति भस्मको व्याधिः, स च वातपित्तोत्कटतया श्लेष्मन्यूनतयोपजायत તિ,”
તથા “ગિલાસણી' એટલે ‘ભસ્મક' નામનો વ્યાધિ. એ વ્યાધિ, “વાત' અને ‘પિત્ત'ની ઉત્કટતાથી અને “શ્લેષ્મની ન્યૂનતાથી ઉત્પન્ન થાય છે.” . શરૂ - તથા “વેવ'
વેવની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – “તથા વેરું' તિ વતનમુલ્ય: શરીરવાવવાનાં कम्प इति, उक्तं च
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org