SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – itta “आजन्माराधिताद्देश-संयमाद्यत्फलं भवेत् । અન્તર્મુહૂર્તમાત્રા, તપુનઃ સર્વસંમત્િરા ” “જિંદગીભર આરાધેલા દેશ સંયમથી, એટલે કે શ્રાવક ધર્મથી જે ફળ થાય, તે ફળ સર્વસંયમથી એટલે કે સાધુધર્મથી એક અંતર્મુહૂર્ત માત્રામાં થાય છે.” કારણ કે : "एगदिवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो । जइन वि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ।।३।।" “આત્મા અનન્ય મનવાળો થઈને એક દિવસ પણ પ્રવજ્યાને પામે તો તે મોક્ષ ન પામે તો વૈમાનિક તો અવશ્ય થાય.” આથી : સ્પષ્ટ જ છે કે દીક્ષાનું મુખ્ય ફળ મોક્ષ છે અને દેવગતિ તો પ્રાસંગિક ફળ છે : એટલે કે એક પણ દિવસ અનન્ય ભાવનાથી અનંત ઉપકારી અનંતા તીર્થપતિઓએ અખંડપણે સેવી સેવીને ઉપદેશેલી દીક્ષા જો સેવાઈ જાય, તો જરૂર તે મોક્ષસુખને જ આપવાનું સામર્થ્ય ધરાવે છે. પણ સામગ્રીના અભાવે જો તેમ ન બને તો તે પરમતારક દીક્ષા અવશ્ય વૈમાનિકદેવપણું તો આપે જ આપે. વધુમાં : એ જ રીતે તપ સંયમની અધિકતા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – "कंचणमणिसोवाणं, थंभसहस्सोसियं सुवण्णतलं । ના વરિષ નિદ, તો વિતવર્તનનો ગરિકો તારા” “જે કંચન અને મણીનાં પગથિયાંવાળું, હજારો સ્તંભોથી ઊંચું અને સુવર્ણના તળિયાવાળું જિનઘર - દેરાસર બનાવે, તેના કરતાં પણ તપસંયમની આચરણા કરનારો અધિક છે.” એકલા બ્રહ્મચર્ય વ્રતની મહત્તા દર્શાવતાં પણ શાસ્ત્રકાર મહારાજાઓ એ જ ફરમાવે છે કે - “ગો રે પાયોહિં, દવા વોરે પાન મi तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए ।।१।।" “જે દાનમાં કનક-સુવર્ણની કોટિ એટલે કે કોટિ સોનૈયા આપે અથવા સુવર્ણનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય ન થાય કે જેટલું પુણ્ય બ્રહ્મવ્રત ધરનારને થાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy