________________
૩૨૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
“જ્ઞા ! પ્રિયા ! દા ! વિમાનાનિ!, હા વાપ્યો ! હૈં। । સુદ્રુમાઃ ! । નવ દૃષ્ટવ્યા: પુનર્પૂર્વ, તદેવવિયોગિતા: ? ।।
-
૫
અને ! સ્મિત સુધાવૃષ્ટિ-રો ! વિશ્વાધર: સુધા | અને ! વાળી સુધાવિ-ખ્યો ! જાત્તા સુધામયી ।।૨।।
રૂા.
હા ! રત્નટિતાઃ સ્તમ્મા, હૈં। શ્રીમનિટ્ટિમ ! । હા ! àવિદ્યા ! રત્નમય્ય: !, સ્ય યાયથ સંશ્રયમ્ ।। હા ! રત્નમોપાનવિતા:, મલોત્પન્નમસ્તિતાઃ । भविष्यन्त्युपभोगाय, कस्येमाः पूर्णवापयः । । ४ । દે પારિનાત! મન્વન્તર !, સન્તાન ! રિયન્તન ! । પદ્રુમ ! વિમોહવ્યઃ, જિ મન્મય નન: || દા ! દા ! સ્ત્રીર્મનર, વાસ્તવ્યમવશસ્ય મે । हहाऽशुचिरसास्वादः, कर्तव्यो मयका मुहुः ।।६।। हहा हा ! जठराङ्गार- शकटीपाकसम्भवम् । मया दुखं विसोढव्यं, बद्धेन निजकर्मणा ॥७॥ रतेरिव निधानानि, क्व नास्ताः सुरयोषितः । વાશુચિસ્વનવીમત્તા, મોહવ્યા નરયોષિતઃ ।।૮।।"
હા પ્રિયાઓ ! હા વિમાનો ! હા વાવડીઓ ! હા સુરકુમો ! હવે મારે તમને કાં જોવાં ? કારણ કે હણાઈ ગયેલું દૈવ, મારાથી તમારો વિયોગ કરાવે છે.
ખરેખર મારી કાંતાનું સ્મિત એ સુધાની વૃષ્ટિ છે !બિંબાધર એ પણ સુધા છે અને વાણી સુધાવર્ષિણી છે અર્થાત્ મારી કાંતા એ સુધામય જ છે !
હા રત્નઘટિત સ્તંભો ! હા શ્રીમત્મણિ કુટ્ટિમ ! હા રત્નમયી વેદિકાઓ ! તમે હવે કોના આશ્રયે જશો ?
હા રત્નમય સોપાનોથી વ્યાપ્ત અને કમલ તથા ઉત્પલથી માલિત એવી આ પૂર્ણ વાપીઓ કોના ઉપભોગને માટે થશે ? :
હે પારિજાત ! હે મંદાર ! હે સંતાન ! હે હરિચંદન ! હે કલ્પદ્રુમ ! શું તમે બધાય આ જનને (મને) મૂકી જ દેશો ?
Jain Education International
હા હા અવશ એવા મારે સ્ત્રીગર્ભરૂપ નરકમાં વસવાનું ? હા હા મારે વારંવાર અશુચિરસનો આસ્વાદ કરવાનો !
For Private & Personal Use Only
1408
www.jainelibrary.org