SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1w જણાય છે; આવા આત્માઓ દેવને, ગુરુને અને ધર્મને તથા શાસ્ત્રોનું માનવાનો ખુલ્લો ઇન્કાર ન પણ કરે પરંતુ એ બધીયે વસ્તુઓ પોતાની વિષયાસક્તિને પુષ્ટ કરવામાં ઉપયોગી કેવી રીતે થાય એનો જ તેઓ રાત્રિદિવસ વિચાર કર્યા કરે છે અને એની જ યોજનાઓ ઘડ્યા કરે છે; એમ છતાં પણ જો એ બધી વસ્તુઓ પોતાની એ વિષયાસકિતને, વિષયાસક્તિની સફળતા માટે અતિશય આવશ્યક ભારે આરંભશીલતા અને અપરિમિત પરિગ્રહશીલતાને પોષણ કે અનુમોદન ન આપતી હોય તો એ સઘળી વસ્તુઓ સામે કારમો બળવો જગાડવાનું તેઓને કર્તવ્યરૂપ લાગે છે. આવા આત્માઓ નરકગામી અને બહુલકંસારી બને એમાં આશ્ચર્ય પણ શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy