SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ પગ તળે જીવ ન પણ મરે છતાં એ હિંસક છે. જૈનશાસનની હિંસા-અહિંસાની આ વ્યાખ્યા છે. ૨૯૨ આશાપૂર્વક નદી ઊતરતા મુનિ પણ અહિંસક છે અને કાળજી વિના ઉપયોગહીનતાથી નાના ખાબોચિયામાં આંગળી નાખે એ મુનિ હિંસક છે. 1032 કોઈને બચાવવાની જ એક ભાવનાએ ધોલ મારો અને કદી સામાને ખોટું પણ લાગે અને કદાચ દુર્દેવના યોગે મરી પણ જાય, તોયે એ ધોલ મારનાર અહિંસક છે, પણ મારવાની બુદ્ધિએ આંગળી અડાડો અને કદાચ ગબડીને મરે અથવા ન પણ મરે, તો પણ આંગળી અડાડનાર હિંસક છે. તમે સામાની આંખ ફોડવા આંગળી ખોસવા ગયા, સામો સાવધ થયો અને મોં ફેરવ્યું તો એની આંખ ન ફૂટી, પણ તમે તો આંખ ફોડનારાને ? તમારી ભાવના કઈ હતી ? મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા, એ પાંચ પ્રમાદો આત્માને હાનિકર્તા છે, માટે ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો જોઈએ, એવો વારંવાર મુનિ સમ્યગ્દષ્ટિના કાનમાં મંત્ર ફૂંકે. અસ્તુ. હવે આગળ શું આવે છે, તે હવે પછી – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy