________________
૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા 66
અર્થકામની પોષક વાતો સાંભળવાની દુર્લાલસા એ બીજી વાત છે. એમ કરનાર સાધુ સાધુપણું ગુમાવે અને શ્રાવક શ્રાવકપણું ! અને અંતે બેઉ મિથ્યાદૃષ્ટિ પણ બને !
1011
પ્રાતઃકાળની વિચારણાઓ :
હંમેશાં પ્રાતઃકાળમાં જાગૃત થતાંની સાથે જ અનેક પ્રકારની નિર્વેદ, સંવેગ, અનુકંપા અને આસ્તિકવર્ધક વિચારણાઓ કરવા સાથે શ્રાવકોને જે મનોરથો કરવાના છે, તે વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
-
जिनधर्मविनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यपि ।
ત્યાં ચેટોડપિ રિોપિ, નિનયર્માધિવાતિઃ ।।૪૦||
त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिनकलेवरः । भजन माधुकरीं वृत्तिं मुनिचर्यां कदा श्रये । । १४१ ।।
त्यजन् दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगमभ्यस्यन्, प्रभवेयं भवच्छिदे ।।१४२ ।।
महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराद् बहिः । સમ્બવત્ સ્વધર્ષળ, તૃષા: ગુડું: વવા મયિ ।।૪રૂ।। वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽग्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथयाः । । १४४ ।। शत्री मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ।। १४५ ।।
अधिरोढुं गुणश्रेणि, निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् । । १४६ ।।
‘શ્રી જિનેશ્વરદેવોના ધર્મથી વિનિર્યુક્ત એવો ચક્રવર્તી પણ હું ન થાઉં અને શ્રી જિનેશ્વરદેવોના ધર્મથી અધિવાસિત એવો હું દાસ પણ થાઉં ને દરિદ્ર પણ થાઉં.’
અર્થાત્ ‘જ્યાં શ્રી જિનેશ્વરદેવના ધર્મની અને પ્રાપ્તિ ન થાય, તેવું ચક્રવર્તીપણું મને ઇષ્ટ નથી અને જ્યાં શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થાય ત્યાં દાસપણું કે દરિદ્રપણું મને ઇષ્ટ છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ વિનાનું ચક્રવર્તીપણું જ્યારે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે ત્યારે
Jain Education International
૨૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org