________________
૧૩૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
90€
કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “જે સમ્યક પ્રકારે પદાર્થોને જાણનાર વિશિષ્ટ જ્ઞાની હોય તે તેમનું પ્રકટીકરણ કરે છે.' - એમ દર્શાવવા માટે સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – “જેમણે આ બધી જાતિઓ દરેક પ્રકારે સારી રીતે જાણેલી હોય છે.” જે અતીદ્રિયજ્ઞાનીને અથવા ગ્રુતકેવલીને “શસ્ત્રપરિણા' નામના પહેલા અધ્યયનમાં સિદ્ધ કરેલી હોવાથી પ્રત્યક્ષવાચિ પર' શબ્દ દ્વારા કહેલી એકેન્દ્રિયજાતિઓ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્ત રૂપ સર્વ પ્રકારોએ કરીને શંકાદિરહિતપણે સારી રીતે જ્ઞાન થયેલી છે, તે અતિક્રિયાની
અથવા શ્રુતકેવલી ધર્મનું કથન કરે છે પણ અન્ય નહિ.” આ જ વસ્તુને સ્પષ્ટ કરતાં સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે –
“ગાથા સે” ‘માધ્યત્તિ' તથતિ “સ' તીર્થદાનાकेवली इयरो वाऽतिशयज्ञानी श्रुतकेवली वा ।'
“તે કહે છે? “તે શ્રી તીર્થંકરદેવ, સામાન્યકેવલી અથવા અતિશયશાની કે શ્રુતકેવલી કથન કરે છે.” “શું કથન કરે છે?' - આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે -
નામનિસં” "ज्ञानं' ज्ञायन्ते परिच्छिद्यन्ते जीवादयः पदार्थाः येन तदज्ञानं - मत्यादि पञ्चधा, किम्भूतं ज्ञानमाख्याति ?- 'अनीदृशं' नान्यत्रेदशमस्तीत्यनीदृशं, यदि वा सकलसंशयापनयनेन धर्ममाचक्षाण एव स आत्मनो ज्ञानमनन्यसदृशमाख्याति ।"
“બીજે નથી તેવું જ્ઞાન' “બીજા કોઈપણ દર્શનમાં જેવું નથી તેવું, એટલે કે જેનાથી “જીવ' આદિ સઘળા પદાર્થો જાણી શકાય છે, તે “મતિજ્ઞાન' આદિ પાંચે પ્રકારના જ્ઞાનને કથન કરે છે! અથવા સઘળા સંશયોને દૂર કરવાપૂર્વક ધર્મનું કથન કરતાં કરતાં જ પોતાના જ્ઞાનને અસાધારણ તરીકે ખ્યાપિત કરે છે.” આ ઉપરથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે ધર્મદેશનાના દાતા, જીવોની એક એક જાતિના અને તેના પૂરેપૂરા સ્વરૂપથી સુજ્ઞાત હોવા જોઈએ, કારણ કે તે વિના ધર્મનું નિરૂપણ કરવું એ શક્ય નથી. એનો હેતુ એ છે કે ધર્મ એ, અહિંસાની સિદ્ધિ માટે છે. ધર્મનિરૂપણ દ્વારા એ સ્થિતિ ઉત્પન્ન કરવી છે કે આપણો આત્મા જે અનેક રીતે હણાઈ રહ્યો છે, તે રીત નાબૂદ થઈ જાય. જે આત્માને પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org