________________
865 ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? - 58 ૧૨૫ નિંદે, તે તો ઘોર મિથ્યાદૃષ્ટિ ! એમનો તો સહવાસ પણ સારો નહિ. બહારના મિથ્યાર્દષ્ટિ તો હજી પામ્યા નથી, પણ આ તો પામીને અવગણના કરે છે, માટે એમનો સહવાસ પણ યોગ્ય નથી. બહારના દુશ્મન એ રીતે તો સારા, કે જેના માટે કમાડ પણ વસાય. આમને માટે શું ? આ તો બહુ બૂરા કે કમાડ પણ
ન વસાય.
અસ્તુ. હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન એકલા શ્રી જિનેશ્વરદેવ જ કરે કે અન્ય પણ કોઈ કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org