________________
૧૦૮
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -
અ૭
શાસ્ત્રની પોતે જ અવગણના કરે, ત્યાં શું થાય ? ભોગની લીનતા આધિક ન કરવી એ તો ઇતર પણ સમજે છે. યુરોપમાં અમુક દેશમાં કહે છે કે જમીન પર થુંકાય નહિ. કાયદાને કેટલા આધીન ! જેટલા સ્વતંત્રતાવાદી તેટલા જ કાયદાને આધીન ! એ જ રીતે, અરે એથી કેટલાય ગણી વધારે સુંદર રીતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આધીન થાય તો જૈનો પણ ઝળકે ! અસ્તુ.
હવે આપણે એ જોવું છે કે સ્વતંત્રપણે ધર્મને શ્રી જિનેશ્વરદેવો જ કહે કે અન્ય પણ કોઈ કહે ? આ વાતને સૂત્રકાર મહર્ષિ તથા ટીકાકાર મહર્ષિ કેવી રીતે સ્પષ્ટ કરે છે, તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org