SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ ચૂકી જાય, તો તેને બળાત્કારથી રોકનાર જૈન શાસ્ત્રો મુમ્બ ક્યા પ્રકારના કર્મનો બંધ કરે ?” આ પ્રશ્નનો ઉત્તર પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ તે પ્રસંગે વિસ્તારપૂર્વક સજ્જડ દલીલો દ્વારા આપીને સમજાવ્યું હતું કે કોઈ પણ દીક્ષિતને, દીક્ષા લેવાને તૈયાર થયેલાને પતિત કરનાર મહામોહનીય કર્મ બાંધે. પોતાના એ કથનને સિદ્ધ કરતાં તેઓ શ્રીમદે જે આગમ પ્રમાણ દર્શાવ્યું હતું તે આ રહ્યું. શ્રી ગણધર દેવ એટલે ભગવાનશ્રી જિનેશ્વર દેવના હસ્તદીક્ષિત, દ્વાદશાંગીના સ્વયં પ્રણેતા. શાસનના પરમ આધારભૂત એવા મહર્ષિ, તેને હણી નાંખનાર જે જાતિનું કર્મ બાંધે, તે જાતિના મહામોહનીય કર્મને સંયમ લેવા તૈયાર થયેલાને બળાત્કારે પતિત કરનાર બધે. આ બાબતને બતાવતી ચોથા અંગસૂત્ર શ્રી સમવાયાંગ સૂત્રની મૂળગાથા આ રહી – "उवट्ठीयं पडिविरयं, संजयं सुतवस्सियं । ગુરમ થાગ મેલે માનોરંપવુ રશTI૮” ‘જે આત્મા સંયમ લેવા ઉપસ્થિત થાય છે અથવા સઘળાં સંસારનાં બંધન છોડી સંયમી બન્યો છે, તે સંયત, સુતપસ્વી આત્માને બળાત્કારથી ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરે, તે મહામોહનીય કર્મ બાંધે. એમ ચોથા શ્રી સમવાયાંગ સૂત્રમાં ભગવાનના હસ્તદીક્ષિત પાંચમા ગણધરદેવ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા કહે છે. હવે એ જ ગાથાની ટીકામાં ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ સાફ લખે "उपस्थितं प्रवज्यायां-प्रविव्रजिषुमित्यर्थः, 'प्रतिविरतं' सावधयोगेभ्यो निवृत्तं प्रव्रजितमेवेत्यर्थ: 'संयत' साधु 'सुतपस्विनं' तपांसि कृतवन्तं शोभनं वा तपाश्रितं-आश्रितं क्वचित् 'जे भिक्खं जगजीवणं' तिपाठः' तत्र जगन्तिजंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य बलादित्यर्थः धर्मात्-श्रुतचारित्रलक्षणाद् भ्रंशयति यः स महामोहं प्रकरोतीति ગટાલિશ ૨૮” સંયમ લેવાની ઇચ્છાવાળા આત્માની અને જેટલા પાપવ્યાપાસે, તેનાથી નિવૃત્તિ પામેલા સંયમી સુતપસ્વી આત્મા, જેણે ઉત્તમ પ્રકારના તપને જીવનમાં આશ્રિત કર્યો છે. જ્જતના જેટલા જીવો, તેને જીવનદાન આપનાર, એને વિવિધ પ્રકારના ઉપાયો કરીને, આડું અવળું [32] ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy