SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમનો રાગ' ઉત્પન્ન કરવો, એ તો પ્રત્યેક સાધનો અને સાધુતાના પૂજારીનો પરમ ધર્મ છે. આ ધર્મનું સેવન કરતાં લઘુકર્મી આત્માને સંયમની ભાવના થાય છે અને તે સંયમ ગ્રહણ કરવા ઉધુક્ત થાય છે. સોળ વર્ષની ઉપરની વયનો આત્મા આમ તૈયાર થાય, ત્યારે એનાં સ્નેહી, સ્વમ્ભ સહેજે મહાધીન બની ‘આનાકાની કરે; છતાંય જો ન જ માને તો તેને માટે સંસારમાં પડ્યા રહેવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું જ નથી. શ્રી અષ્ટકજીમાં જ્યાં માતા-પિતાની ભક્તિ ને “દીક્ષાનો વિષય ચાલે છે, ત્યાં તે શ્લોકોની ટીકામાં શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજા અને શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ રજા ન આપે તો કપટ કરીનેય રજા મેળવવા મથવું અને તેમ છતાંય રજા ન મળે તો પણ દીક્ષા લેવી, એમ જ્ઞાવ્યું છે. એ અધિકારમાં દીક્ષા લઈને સ્વ-પર કલ્યાણને સાધવાની ઇચ્છાવાળા મુમુક્ષુ આત્માને માટે ફરમાવ્યું છે કે, “अथ नानुजानीत, तदा अणुवहे चेव अवहिं जुत्तेसिया, अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः एवमुपायप्रवृत्तमपि यदा न मुत्कलयतः तदा तौ त्यजेत्, न च तौ त्यजतस्तञ्चित्तसंतापेऽपि तस्य दोषो, विशुद्धभावत्वात्, यदाह; "सव्वहा अपडिवजमाणे चएजा अद्धाणे गिलाण ओसधत्थचागनाएणं" यथाऽध्वनि ग्लानिभूतयोः पित्रोरौषधाद्यर्थं गच्छतस्तत्त्यागोऽत्याग एव भावतः, एवं तयोः स्वस्यान्येषां चोपकाराय प्रव्रजत इति ज्ञानभावना, अत एव, "सोयणमक्कंदणविलवणं च, जं दुक्खिओ तओ कुणइ । सेवइ जंच अकजं, तेण विणा तस्स सो दोसो ।।" - પંચવસ્તુ : ગાથા-૮૦ इत्यादिकमाक्षिप्यैवं परिहतम - "अब्भुवगमेण भणियं, न उ विहिचागो वि तस्स हेउत्ति । सोगाइम्मि वि तेसि मरणंच विसुद्धचित्तस्स ।।" । - પંચવસ્તુ : ગાથા-૯૦ અર્થ કદાચ તે માતા-પિતા આજ્ઞા ન આપે તો મનમાં માયા (કપટ) રહિત છતો માયાવાળો થાય, એટલે હવે મારું આયુષ્ય અલ્પ છે, ઇત્યાદિક માયા કરે. એવી રીતે માયા ઉપાય કરતાં પણ જો રજા ન આપે, તો તે માતા-પિતાને છોડી દે. શાસ્ત્રકાર કહે છે કે, ‘દીક્ષા લેનારનો ભાવ શુદ્ધ હોવાથી તે દીક્ષા લેનાર માતા-પિતાને છોડે અને તેથી તેઓને ચિત્તસંતાપ થાય, તો પણ દીક્ષા લેનારને દોષ નથી. જે માટે કહે છે કે, માતા-પિતા સર્વથા ગ્રંથ અને ગ્રંથકાર 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy