SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : “મુક્તિ મેળવવાની જરૂર શી?" જ્વાબઃ ‘ન્મ-મરણ તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી બચવા માટે !' પ્રશ્ન : મુક્તિનો ઉપાય શો?” વાબઃ પ્રત્યેક પાપનો પશ્ચાત્તાપ અને પાપથી બચાવ.' પ્રશ્ન : ‘પાપનો બચાવ વધારે ક્યાં થાય ? સર્વવિરતિમાં, દેશવિરતિમાં, સમ્યગ્દષ્ટિમાં, માર્ગાનુસારીમાં કે મિથ્યાદષ્ટિમાં?" વાબ: “સર્વવિરતિમાં.' પ્રશ્ન : ‘અમુક ધર્માચરણ મોહેતુ છે, એ શાથી ણાય?' જ્વાબઃ જ્ઞાની મહારાજા ધર્મનું સ્વરૂપ દર્શાવતાં ફરમાવે છે કે, "जत्थय विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । રિમાણુ અપમાગો, તો થમ સિવસુદોવાનો પાશા” જે ધર્મના સેવનથી વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને શ્રી તીર્થંકર દેવે ફરમાવેલી ક્રિયાઓમાં અપ્રમત્તભાવ આવે, તે જધર્મ શિવસુખનો ઉપાય છે.' પ્રશ્ન : ‘ઉપર દર્શાવેલી ધર્મસેવનથી પમતી વસ્તુઓ સાધુ જલ્દી પામે કેગૃહસ્થ?' જવાબ: “સાધુ, કારણ કે, જેનામાં વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને ધર્મક્રિયાઓમાં અપ્રમત્તતા પ્રાપ્ત કરવાની ભાવના આવી જાય, તે સંસારમાં કોઈ રીતે રસપૂર્વક ન રહી શકે. કારણ કે, સંસાર એટલે જ વિષયરોગ, કષાયસદ્ભાવ, દુર્ગુણાનુરાગ અને ધર્મક્રિયામાં પ્રમાદ; જો એમ ન હોય તો અનંતકાળથી સંસારમાં જ ભટકવા છતાં મુક્તિ કેમ ન થઈ ? કારણ કે, સંસાર પાપરૂપ છે.' પ્રશ્ન : તો પછી ધર્મ માત્ર સંસારથી વિરક્તોને માટે જ ને?" જવાબ: હા, એમજ.સંસારની વિરક્તતાવિનાધર્મ હોઈ શકે જનહિ અને માટે જ પહેલાં સંસારનો ભય ને મોક્ષની કાંક્ષા પેદા થવી જ જોઈએ.' પ્રશ્ન : ‘એનો અર્થ એ જ કે સાધુ એટલા ધર્મીને બાકીના અધર્મી?” જવાબ : હા, સંપૂર્ણ ધર્મ સાધુઓ જ કહેવાય. છતાં બીજા અધમ નહિ, કારણ કે, થોડો થોડો ધર્મ આચરનાર પણ બાકીના અધર્મથી ભય પામતો જ 16. ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy