________________
391
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ -
:.
‘નેમિરવ્યદ્રવીતે, પ્રાળિનો વધનથા। વજાતથા વયાપ, તિષ્ઠામ ર્મવન્દનઃ ।।oા यथैषां बन्धनान्मोक्षः, कर्मबन्धात्तथात्मनः ।
कर्त्तुं दीक्षामुपादास्ये, सौख्याद्वैतनिबन्धनाम् ।। १ ।।'
‘જેમ આ પ્રાણીઓ બંધનોથી બંધાયેલાં હતાં, તેમ અમે પણ કર્મરૂપ બંધનોથી બંધાયેલા જ છીએ, માટે જેમ આ પ્રાણીઓનો બંધનથી મોક્ષ થયો, તેમ કર્મબંધનથી આત્માનો મોક્ષ કરવા માટે, અદ્વૈત સુખના કારણભૂત દીક્ષાને હું અંગીકાર કરીશ.’
28
આવો ઉત્તર સાંભળીને ભગવાન શ્રી નેમનાથસ્વામીનાં માતા-પિતા મૂર્ચ્છિત થયાં અને સઘળા યાદવો રોવા લાગી ગયા. ભગવાનનાં માતા-પિતાને રોતાં રોકી કૃષ્ણજીએ વૈરાગ્યનું કારણ પૂછી માતા, પિતા અને બંધુઓના મનોરથને પૂરવાની વિનંતી કરી અને વધુમાં વિનવ્યું કે
‘વિતરો શોનિમનો, નવુપેક્ષિતુનીસ ।
तत्रापि हि कुरु भ्रातः ! सर्वसाधारणीं कृपाम् ।। १ ॥'
‘હે ભાઈ ! શોકમાં નિમગ્ન થયેલ માતાપિતાની ઉપેક્ષા કરવા માટે તું યોગ્ય નથી. માટે તેઓ ઉપર પણ સર્વને વિષે સાધારણ એવી કૃપા કર.’
ઉત્તરમાં ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ કહ્યું કે - *ગ્રથોને મળવામિ, પિત્રો: શોસ્ય વ્હારળમ્ ।
ન િિગ્વપિ પયામિ, ભવતાં ચાપિ વાન્ધવ ! ।। ૨ ।।’ ‘હે બાંધવ ! માતાપિતાને અને તમને-બાંધવને પણ કાંઈ શોકનું કારણ હું જોઈ શકતો નથી.’
કારણ કે -
‘àરાજ્યવ્હારાં મે તુ, ચતુર્વાતિયં મવઃ । ૩:લાન્ચેવાનુભૂવો, યંત્રોત્વો: શરીરિમિઃ ।। ૨ ।।'
મને તો ‘નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’-આ ચાર ગતિરૂપ સંસાર, કે જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ કેવળ દુઃખોનો જ અનુભવ કરે છે, તે જ વૈરાગ્યનું કારણ છે.’
બાકી -
Jain Education International
'भवे भवे च पितरौ, भ्रातरोऽन्येऽपि चाभवन् ।
न कोऽपि कर्मदायादः, स्वयं स्वकर्म भुज्यते ।। १ ।।'
‘માતાપિતા અને બીજા ભાઈઓ પણ ભવોભવમાં થયા. પણ કર્મનો ભાગીદાર
For Private & Personal Use Only
૧૧૫
www.jainelibrary.org