SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ શાસન એકવીસ હજાર વર્ષ રહેવાનું છે, પણ તે શી રીતે ? ♦ શ્રી ‘કુમારપાળ ચરિત્ર'નો એક પ્રસંગ : પહેલાં ભવનિર્વેદ શા માટે ? શ્રી સ્કંદકસૂરિ અને તેમના પાંચસો શિષ્યો : અને આજે એ વાત સાક્ષાત્ અનુભવાય : ♦ કડવું પણ હિતકારી હોય તે જ અપાય : 40 વિષય : તીર્થ પર મમત્વ તરવાનો માર્ગ : જયવીયરાય પદાર્થ વિચારણા હેઠળ પહેલી ભવનિવ્વઓ'ની પ્રાર્થના પર પ્રકાશ 7 ત્રિકાલાબાધિત જૈનશાસન ઉપર મમત્વ એ તરવાનો સરળ માર્ગ છે. એ વાતને કુમારપાળ મહારાજાના કંટકેશ્વરી દેવીના પ્રસંગથી વર્ણવ્યા બાદ જયવીય૨ાયમાં સૌથી પહેલી માગણી ‘ભનિર્વેદ’ની કેમ ? એનો વિશિષ્ટ ખુલાસો રજૂ કરતું આ સુંદર પ્રવચન છે. ‘ભવનિવ્યેઓ’ માગનારની ભાવના અને પુરુષાર્થ પણ કેવા હોય ? એ માટે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા પૂ. આ. શ્રી બપ્પભટ્ટીસૂરિજી મ.નો છ વિગઈ ત્યાગ, અને પૂ. આ. શ્રી સ્કંદસૂરિજી મ.ના પાંચસો શિષ્યોનો ઘાણીમાં પિલાઈ જવાનો હૃદયદ્રાવક પ્રસંગ : આ બધાને કારણે આ પ્રવચન હૃદયંગમ બન્યું છે. વાસ્તવિક કોટિની ભાવદયા કોને કહેવાય એનું સ્વરૂપ અહીં સરસ રીતે જાણવા મળે છે. સુવાવાસ્તૃત ♦ જે જે ક્રિયાઓ પોતાના કલ્યાણ માટે યોજાયેલી છે, તે બધી ક્રિયાઓમાં પોતા સાથે પારકાનું ભલું નિયત છે. ♦ ધર્મી કહેવરાવવું ગમે છે, કોઈ અધર્મી કહે એ ગમતું નથી, પણ ધર્મી બનવાનો પ્રયત્ન થતો નથી. ♦ બળનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના સંરક્ષણ માટે થવો જોઈએ ! ♦ માસક્ષમણને પારણે માસક્ષમણ કરે, પણ ગુરુ આજ્ઞાભંજક હોય તો તે ઉત્કૃષ્ટથી અનંત સંસારી થાય. ♦ જ્ઞાનીઓ શરી૨ પિલાય તેને બહુ વજન નથી આપતા, આત્મા ન પિલાવો જોઈએ. ૭ આત્માના દયાળુ બનો કે તરત બીજાની વાસ્તવિક દયા આવશે. ૭૦ સંસારના જીવો ઉપર ઉપકાર કરનાર પણ ગાળો તથા તિરસ્કાર ખમવાની તાકાત કેળવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy