SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ [૪૪૯ ધાવાદેશ– क्रियेः कीसु ॥८।४।३८९॥ પ્રથમ પુરુષ એકવચનમાં કર્મણિ પ્રયોગમાં વપરાતા એટલે “કાઉં છું” અર્થમાં વપરાતા સંસ્કૃતના નિચે પ્રયોગને બદલે અપભ્રંશ ભાષામાં શ્રી, રૂ૫ વિકપે વપરાય છે. –+-વિજ્ઞ+મે-૩ અથવા ગિવું–કરાઉં છું. संता भोग जु परिहरइ तसु कंतहो बलि कीसु । तसु दइवेण वि मुंडियउ जसु खल्लिहड सीसु ।। જે કંચ પિતાની સામેના હયાત ભોગોને તજી દે છે તે કંથ માટે હું બલિરૂપ કરાંઉં છું–વારી જાઉં છું–તે કંથની હું પૂજા કરું છું. ટાલિયે માણસ ત્યાગી નથી ગણાતો, એણે સંયમની દૃષ્ટિએ વાળ મુંડાવ્યા નથી અર્થાત તેનું મસ્તક તો વિધાતાએ જ મુંડેલું છે. મારી જાતને તે કંથ માટે ઓળધોળ કરી દઉં છું–પ્રાપ્ત ભોગોને પણ તજી દેનારા તે કંથ માટે મારી જાત કશા હિસાબમાં–લેખામાં-નથી અર્થાત્ એવા ત્યાગી કંથ માટે મારી જાતને હોમી દેવાને અવસર આવે તો હોમી દેવા તૈયાર છું આવા પવિત્ર કાર્યને માટે મારી જાતને કશે કશે હિસાબ નથી. જેને માથે ટાલ છે એવા ટાલિયાને તો હવે કશું મુંડાવાનું રહેતું નથી–માથા ઉપરના વાળ શોભારૂપ જરૂર ગણાય પણ ટાલિયા માણસે કાંઈ વાળાનો ત્યાગ તો કર્યો જ નથી એટલે ટાલિયે હોવાથી તેણે માથાના વાળની શેભાને ત્યાગ કરેલ છે એમ કાંઈ કહી શકાય ખરું? અર્થાત જેની પાસે ભેગેની સામગ્રી જ નથી તેને તજવાનું શું હોય ? એટલે જેની પાસે ત્યાગ કરવા જેવું જ બાહ્ય કશું નથી એ બાથ ભોગોની સામગ્રી વિનાને છતાં લાલચુ માનવ, ત્યાગી શી રીતે કહેવાય ? મુવઃ જ સુંદર ઢાકારૂને પર્યાપ્તિ–પૂરતું અથવા પહોંચવું' એવો અર્થ થતો હોય ત્યારે અપભ્રંશ ભા સામાં મૂ ધાતુને બદલે ટુ ધાતુ વપરાય છે. પ્ર+મૂ–પ+નૂ+--+કુ+-પસુવ-પહોંચી જાય છે. પામી જાય છે. अइतुंगत्तणु ज थणहं सां छेअउ, न हु लाहु । सहि ! जइ केवई तुबिसेग अहरि पहुच्चइ नाहु ।। હેમ-૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy