SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુતિ-અષ્ટમ અધ્યાયચતુર્થ પાદ [૪૨૯ जीवितं कस्य न वल्लभकं धनं पुनः कस्य न इष्टम् । द्वे अपि अवसरे निपतित तृणसमे गणयति विशिष्ट: ।। જીવન કોને વહાલું નથી ? વળી, ધન કેને ઈષ્ટ્ર-પ્રિય-નથી ? પણ એ બન્નેને એટલે જીવનને અને ધનને વખત આવતાં વિશિષ્ટ મનુષ્ય તણખલાં જેવાં સમજે છે અર્થાત એવો કઈ વખત આવી પડે–એવો કોઈ પ્રસંગ આવી પડે ત્યારે તે બન્નેને વિશેષ શિષ્ટ મનુષ્ય, એ બન્નેને વળગી રહેતો નથી પણ તણખલાં સમાન સમજીને–વાસકુસ જેવાં માનીને-છેડી દે છે. સ્ત્રીલિંગી એવા ચતુ, તત્વ અને વિષ્ણુ શબ્દોને લાગેલા ષષ્ઠીના એકવચન . ૪ ને બદલે અપભ્રંશ ભાષામાં મહેન્દ્ર પ્રત્યય વિક૯પે વપરાય છે. – ૩ન્–ના+–જેણીનું સત્—તા+ –તા+અદ્દે— –તેણીનું. -+-+- કેણીનું. નરે જે ચહ્યા: સંવધિ જેણીના સંબંધનું તણે ર૩ તા: સંધ નેણુના સંબંધનું દે તેવું થા: સંવધિ કેણીના સંબંધનું यत्-तदः सि-अमोः | त्रं ८॥४॥३६०॥ fણ અને મમ્ પ્રયા લાગેલા હોય તો સર્વાદ ચત્ શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં વ્ર રૂપ વિકપે વપરાય છે તથા અને મમ્ પ્રત્યય લાગેલા હોય તો સર્વાદિ તત્ શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં – રૂ૫ વિકલ્પ વપરાય છે. છું અને ત્ર ને લાગેલા તિ અને સમુ નો લોપ ટાદારૂછક સૂત્રથી થાય છે. નરજાતિ-પત્ – યત્ન +––જે. અથવા નારીજાતિના+સ-દું-જેણી. - ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy