________________
સિદ્ધહેમચક શબ્દાનુશાસન
ત+૩-તાં–તદાં-ત્યાંથી
++સિ–+હાં-હાં-ક્યાંથી નાં તડ ગા–જ્યાંથી થતો આવેલો ચરાત્મન્ માત: તદ્દાં તર સામા–ત્યાંથી થતો આવેલ તમામ્ મવન ભારત: હાં તક –ક્યાંથી થતો આવેલે વાત્ મગનૂ માત
શિમા હિ વ ૮૪ રૂદ્દા સર્વાતિમાં ગણાવેલા સકારાંત વિદૂ શબ્દને લાગેલા પંચમી એકવચન સિને બદલે અપભ્રંશ ભાષામાં રૂ (f) પ્રત્યય બોલાય છે. મ્િ-+--+> વિશાથા–શા હેતુથી—શા કારણને લીધે અથવા ક્યાંથી.
कस्मात् जइ तहो तुट्रिउ नेहडा म. सहुँ न वि तिल-तार ! । तं किहे वंकेहि लोअणेहि जोइज्जउँ सय-वार ॥ ३६ यदि तस्य त्रुटितः स्नेहक: मया सह न अपि तिलतार !। તત રમાત્ વ ચોત્ર: ઘટશરૂવારાનું !
હે તિલતાર !—જેની આંખની તારા-કાકી-તલ જેવી સ્નિગ્ધ છે—જેની આંખમાં સ્નેહ છે એવા–હે દિલદાર ! જે મારી સાથે તેનો સ્નેહ નથી તૂટયો તો મારા તરફ સેંકડેવાર વાંકી-કટાક્ષમય-નજરો શા માટે ફેરવવામાં આવે છે–એવી ખીલી નજરો વડે હું શા માટે વાર વાર જેવાઉ છું.
આ દોહામાં વપરાયેલ નિતાર શબ્દ સાથે ભાષાનો “ દિલદાર' શબ્દ સરખાવવા જેવો છે.
કે હિં ઢાકારૂપળા સર્વાઢિ નકારાંત નામને લાગેલા સપ્તમીના એકવચન gિ પ્રત્યયને બદલે અપભ્રંશ ભાષામાં હું પ્રત્યય બેલાય છે.
1–1 –=fહેં-જ્યાં દિન ત–ત+ર્રિ–તરિં–ત્યાં સક્રૂિ – gઠ્ઠ–gar–-એકમાં મન
+– મન્ન+દં–કાદં–બીજામાં મર્યામિન +–+રિંટિં–કહીં-કથા દિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org