SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુનિ-અટમ અધ્યાય-ચતુથ પાદ ૧૧ सायरु उप्परि तणु धरड तलि घल्लइ रयणाई। सामि सुभिच्चु वि परिहरइ सम्माणेइ खलाई ॥४ सागरः उपरि तृणम् धरति, तले क्षिपति रत्नानि । स्वामी सुभृत्यम् अपि परिहरति सम्मानयति खलान् ॥ સાસુ-સાગર, ૩mરિ–ઉપર, તળું–તખલું–તણખલાને. ઘર—ધારણ કરે છે. ત૪િ–તળે–તળિયામાં. બલીઘાલે છે. રથારૂં-રતનેને. સામિ–સ્વામી, દુમિ9–સારા સેવકને. વિ–પણ. વરિટ્ટર–પરહરે છે. સમાજોદુંસમ્માને છે–સન્માન કરે છે. વાડું -ખલ વૃત્તિવાળા લેકોનું અર્થાત લુચ્ચા લોકોનું સન્માન કરે છે. _भिसि एद् वा ॥ ८।४।३३५॥ ત્રીજી વિભક્તિ બહુવચનનો મિત્ પ્રત્યય લાગ્યો હોય ત્યારે કારાંત નામના મકારને પુકાર વિકપે થાય છે. +મિ-કુળદં–શુદ્િ, ગુnfહેં–ગુણે વડે. જવ+મિજૂ–૪વરવ+ર્દિઢવાવેદિં, સ્ટર્દૂિ -લાખો વડે. गुणहि न संपय, कित्ति पर फल लिहिआ भुंजति ।। केसरि न लहइ बोडिअ वि, गय लक्खेहि घेप्पंति ॥१० गुणः न संपदा, कीर्तिः परम् फलानि लिखितानि भुञ्जन्ति । केसरी न लभते बाडिकाम् अपि गजा: लक्षैः गृह्यन्ते ॥ ગુણો વડે સંપદા-લક્ષ્મી નથી મળતી, પર–પણ-કીર્તિ મળે છે ભાગ્યમાં જેવાં લખેલાં હોય તેવાં ફળો જેવો ભોગવે છે. જ્યારે કેસરી સિંહની બેદી કે કાણી કોડી પણ લાભતી–મળતી–ઊપજતી નથી ત્યારે હાથીઓને લાખ વડે ગ્રહણ કરવામાં આવે છે–ખરીદવામાં આવે છે. મરેલા સિંહની કશી કિંમત ઊપજતી નથી ત્યારે મરેલા હાથીની પણ ઘણી ઘણી કિંમત ઊપજે છે એમ લોકોમાં જાણીતું છે. ૩ઃ -ટૂ / ૮૪રૂરૂદા ઉપરનાં સૂત્રોમાં “સકારાંત નામના’ એ રીતે “બકારાંત' શબ્દ પછી વિભક્તિના અર્થને સૂચક હતો તેને બદલે અહીં “સકારાંત નામથી એ પ્રકારે મકારાંત શબ્દ પાંચમી વિભક્તિમાં બદલાઈ જાય છે, તેથી અહીં તેને પાંચમી વિભક્તિવાળો સમજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy