SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪] સિદ્ધહેમ શબ્દાનુશાસન રોપ રાવત દ્રાકારૂ૨૮મા ચૂલિકાપૈશાચીમાં જે વિધાનો કર્યા છે તે સિવાયનાં બાકીનાં વિધાને બાબત પૈશાચી ભાષાની પેઠે સમજી લેવું. નર-નચર-નગર–તારમ્ | | આ બંને પ્રયોગોમાં 7 ને | ન મનો-મળો–શર–બાણમાળ: { થાય પણ ન જ રહે. આ રીતે અહીં બીજાં વિધાન બાબત પણ સમજી લેવું. અહીંનો વાવત’ શબદ પૈશાચી ભાષાના વિશેષ નિકટ હોવાથી માત્ર પૈશાચી ભાષાને નિર્દેશ કરે છે. બીજુ એ કે, પૈશાચીમાં પણ કેટલાંક વિધાના શૌસેનીની પેઠે સમજવાનાં છે એમ પૈશાચીના નિયમોમાં જણાવેલ છે તે પણ અહીં સમજવાનું છે. પૈશાચી ભાષા શૌરસેનીની વિશેષ નિકટ છે છતાં તેમાંય પ્રાકૃતનું કોઈ કોઈ વિધાન ન જ લાગે એમ ન સમજવું. વળી, “શેવં પૈશાચીવત’’ એમ ન કહેતાં સૂત્રકારે શેષ કાવત્ ” એમ જે મોઘમ વિધાન કરેલ છે તેથી પૈશાચીમાં પણ કોઈ કઈ પ્રગમાં પ્રાકૃતવ, શૌરવ અને માધીવત વ્યંજનપરિવર્તન વગેરે ન જ થાય એમ ન સમજવું. વળી, વેસ્ટન્ ને અધિકાર તો સર્વત્ર છે જ એટલે પણ “વાવત'નો વ્યાપક અર્થ સમજવાની વાતને ટેકે મળવા સહજ અને સરળ છે. પૈશાચી ભાષાનું વ્યાકરણ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy