SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચક શબ્દાનુશાસન તેવાં જ શૌરસેની ભાષામાં લાગુ કરવાનાં છે. બીજાં કેટલાંક વિશેષ વિધાન દ્વારા ૮૪ર૬૦ થી માંડીને ૮ર૮૫ સુધી શૌરસેની ભાષા અંગે જે ફેરફાર બતાવ્યો છે તે શૌરસેની ભાષાને લાગુ કરવાનું છે અને એ પ્રમાણે ઉદાહરણો ગોઠવી લેવાનાં છે. શૌરસેની ભાષામાં લાગુ કરવાનાં જે વિધારેમાં ખાસ ફેરફાર કરવાને નથી તે વિધાને આ પ્રકારે છે– - 2 નો ૩, ૪ ને ૩, ૫ ને વ, ત્ર નો , નદ નો છું, ન ૩ વગેરે અનેક વિધાનો જેમાં તેમ જ શૌરસેનામાં ચાલુ રહે છે અને તે સંબંધી વિધાન અંગે શું સંબંધી વિધાન અંગે, ૨ સંબંધી વિધાન અંગે અને દુ સબંધી વિધાન વગેરે અંગે શોરસેની ભાષાના નિયમો લગાડીને ફેરફારો કરવાના છે તે ઉપર મુજબ જણાવેલ જ છે, જેમકે – હતા–સાહી–શf : जुबइ जणो-जुवदिजणा-युवतिजनः ઉપયુક્ત ઉદાહરણમાં પ્રાકૃત ૮૧૪ નો નિયમ લાગેલ છે અને શૌસેની પ્રમાણે ૮૪ ૨૬ ૧ તથા ૨૬૦ સૂત્ર ત ને ? પણ થયેલા છે. આ રીતે તમામ વિધાનમાં જ્યાં કશો ફેરફાર થવાનો નથી ત્યાં તે વિધાનોને જેમનાં તેમ પ્રાકૃત પ્રમાણે સમજી લેવાના છે. રામને જ્યાં શૌસેનાના નિયમ પ્રમાણે ફેરફાર થાય છે ત્યાં તે પ્રમાણે ફેરફાર કરીને સૌરસેની ભાવાનાં રૂપો સાધી લેવામાં છે. શૌરસેની ભાષાનું વ્યાકરણ જોતાં પ્રાકૃત અને શૌરસેની ભાષા વચ્ચે ઘણો ઓછો ફેર છે. શીરસેનીના વધારે પ્રયોગ સામાન્ય પ્રકૃતિના નિયમ પ્રમાણે સાધી શકાય છે. શૌરમેનીનું વ્યાકરણ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy