SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન અર્થ “ધર્મવચન છે. મૂળ શબ્દ “પલિયાય છે. અશોકની ધર્મલિપિમાં પણ આ શાબ્દ વપરાયેલ છે, “ લિ' શબ્દનું મળે આ “પલિયાય’ શબ્દમાં છે. પિટકના પાલિ ભાષામાં રચાયેલા ટકા ગ્રંથોમાં ઠેકઠેકાણે એવું આવે છે કે ૨ મુિ (૩ ૨ વાઢિપુ) – એટલે ધર્મ અને કહ્યું છે. જે પાલિ શબ્દ ભાવાવાચક છે તો ૩ ૨ વાર; એમ લખી શકાય નહીં. ધર્મનાં વચને જે ભાષામાં છે તે ભાષા અને તે વચને એ બેને અભેદ કપી “પાલિ શબ્દ ભાષા અર્થમાં વપરાય છે. ખરી રીતે બૌદ્ધ પિટક ગ્રંથની ભાષા માગધી છે. એ હકીકત પાલિ ભાષાના વ્યાકરણના આરંભમાં “સા માગધી મૂત્રમાલા” એમ જણાવીને પાલિ વ્યાકરણના પ્રણેતા કચ્યાયને–કાત્યાયને–– જણાવેલ છે. પ્રાકૃત ભાષામાં અને પાલિ ભાષામાં ઓછું અંતર છે, કેમકે એ બંને ભાષા દ્વારા પ્રવચન કરનાર મગધદેશના જ છે. આ પ્રયોગેનાં ઉદાહરણે અમે યથાસ્થાન બતાવવાના છીએ. -- મિથ વૃત્તt Iટાશક વર્તી–સમમાં-આવેલા શબ્દોમાં જે સ્વરો દીર્ઘ છે તે, બહુલ હવે થાય અને જે સ્વરો હસ્વ છે તે, બહુલં દીર્ઘ થાય છે. આ રીતે સમાસમાં આવેલા શબ્દોના સ્વરોમાં પરસપર આ ફેરફાર થાય છે. આ ફેરફાર સંસ્કૃત ભાષામાં અને વૈદિક ભાષામાં પણ વિહિન છે. જેમકે અષ્ટાપાત્રમ્ નીલુ મુનીવન આ માટે જુઓ સિદ્ધહેમ વ્યા. સારા૮૬ થી તારા વગેરે સૂા. સન્ત, અન્તર્યું–ગરિ -વેદીની અંદર સવીરૂં, સત્તાવીસા-તલવાર -સત્તાવીસ ' વળી બહુલું હોવાથી ક્યાંય દીર્ઘ વિકપે પણ થાય છે. જેમકે – વારિમર્ફ, વારમવારમત-પાણી ળી ( દિી કે વેવ) મુમન્ત, મુશાયતં-મુત્રપત્ર-હાથરૂપ યંત્ર ઘર, વર્ડ'..પતિ –પતિનું ઘર વળ, વર્ગ-જીવનમ-વાસડાનું વન આ વિધાન બહુલે છે માટે કથાક દીર્ઘ થતો નથી. જેમકેgવજ્ઞળો-યુવતિનનઃ-યુવતિજન દીધુંને હૂ– નિગતિ-વત્રિ-ત્રી–માસ્ટરમતવૃશિઅ-વતિ–વીષિ-માય – પહાડના મધ્યભાગની શિલા વડે ખલિત થયેલી તરંગમાળાવાળાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy