SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-તૃતીય પાદ [ ૧૯૯ ઉ——આ સૂત્ર બનાવીને આચાય એમ જણાવે છે કે ૮ાા૧ર મુ સુત્ર ખાસ કરીને છેડે ચવાળા નામને જ લાગે છે પણ સાર્વત્રિક નથી એ સૂચવવા તથા ૮।૩।૧૨ મું સૂત્ર પ્રયાગાનુસારે લાગે છે એ સૂચવવા અને ર્ કાર, ૩ કારને દીનિયમિત થાય જ એ સૂચવવા આ સૂત્ર જુદું રચેલું છે. ઉ— -આ સૂત્રમાં ‘ત્તિ' એટલું જ પૂરતુ છે, લુપ્ત નું શું કામ છે ? -ઝુપ્ત ન મૂકે તેા જે પ્રયાગામાં સૂતા ળો થયેલા છે તે પ્રયે!ગેામાં પણ આ નિયમ લાગી જશે અર્થાત્ ર્ નાનો થયે હૈય ત્યાં પણ આ નિયમ ન લાગે અર્થાત્ જે રૂપેડમાં સૂ કોઈ પણ રીતે હયાત ન હોય પણ રાજૂ ના લેપ જ થયું! હાય ઍટલે કાઈ પણ રીતે રૂપાંતર વડે પણ સ્ હયાત હાય જ નહીં ત્યાં જ આ નિયમ લાગે—એ સમજમાં આવે તે માટે ઉક્ત શબ્દ મૂકવા પડયો છે. 310 અવીને સૌ ॥૮॥શ?|| નપુસકલિીંગ સિવાય ખીજા લિંગવાળાં, અને અંતમાં ર્ કારવાળાં તથા ૩ કારવાળાં નામના અંતના રૂ અને ૩ના પ્રથમાના એકવચનમાં દીધ થઈ જાય છે. fife+R=f1-પત--fft: યુÀિ+R=3ઢી-બુદ્ધિ યુનિઃ તેંડુ+H=7-ઝાડ-73: *નુ+મ=ધળ-ગાય ધનુ: વાઁદું, મદું-આ પ્રયાગમાં નપુસકલિંગી નામ છે તેથી દીધ ન થાયઃ શિર, વૃદ્ધિ, તરુ', શ્વેતુ આ બધાં રૂપે!માં પહેલી વિભક્તિ જ નથી તેથી દી ન થાય કેટલાક વૈયાકરણાનિ, નિર્દે, વાવ, વિઠું-એ રૂપે।ને પ્રથમાના એકવચનનાં માને છે અને તેની સાધના આ પ્રમાણે બતાવે છે. નપુંસકલિંગ સિવાયના ખીન્નલિ ંગમાં પણ ફેંકારાંત તથા ૩ કારાંત નામેાને પહેલીના એકવચનને સિ પ્રત્યય લાગ્યા હૈાય ત્યારે અતના ર્ અને ૩ના દીધ વિકલ્પે કરવા અને દીર્ધ ન થાય ત્યારે સિને બદલે ક્રૂનું ઉચ્ચારણ કરવું. --નિઃ । નિદિ -નિધિઃ । ત્રાસ વાયુ: 1 વિદ્યુ’વિદ્યુઃ । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy