SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આ વાક્યમાં અમીયું રૂપ થયું નથી પણ મમિણુ જ રહેલ છે. વ િ, વછેjતો, વ –આ રૂપમાં પ્રત્યયની પહેલાં હું કાર કે ૩ કાર નથી તેથી દીર્ઘ ન થયો. નિરિ, તરું –આ રૂપમાં બીજી વિભક્તિનું એકવચન છે, મિઝ, મ્યાત્રા કે પ્રત્ય જ નથી. તેથી આ નિયમ ન લાગે. વતુર વા |૮ીરાની મિ, મ્ય, ગુરૂ પ્રત્યય લાગ્યા હોય ત્યારે ચતુર્ શબદના ૩ ન દીધું વિકલ્પ થાય છે. ચતુમિ -ચર+હિ-ચંદ, ચ-ચાર વડે–ચતુર્ભિ: ચતુરગ્નેચર+મો-ચંગ, ર૩મો–ચારથી-ચતુર્ન્સર વતુર્મુ –૨૩+મુ– કું, વસું–ચારમાં–ચતુષે તૃતીયાના બહુવચન મિકૂના અને ચતુર્થીના બહુવચન તથા પંચમીના બહુ વચન ન જે આદેશો બતાવેલા છે તે તમામ આદેશે માં પણ આ નિયમ લાગે છે, ઉદાહરણ તે માત્ર એક જ આદેશનું બતાવેલ છે. लुप्ते शसि ॥८॥३॥१८॥ બીજીના બહુવચન સૂ ને લોપ થઈ ગયા પછી તેની પહેલાંના ડું અને ૩ને દીધ થાય છે. નર૦ રિ+શ=નિર–પર્વતને જે શિરીન વેલી નારી –વૃદ્ધિા =યુઠ્ઠી-બુદ્ધિોને જેajદ્ધ , નર૦–તા+રા++ –ઝાડોને જે–તેદનું નારી –ધનુ+રા--ળુ છે– ગાયોને જે-ધઃ છેલવે સિળિો, તરુણ ઇ આ પ્રયોગમાં શસ નો લેપ થયા નથી પણ શક્ય નો નો થયો છે એટલે રૂપાન્તરની અપેક્ષાએ આ રૂપમાં પાર વિદ્યમાન જ છે એટલે આ નિયમ ન લાગે. aછે –વૃક્ષાર્ લ–આ રૂપમાં શસસ્તી પહેલાં રૂ કાર તથા ૩કાર નથી પણ એ કાર છે. પ્ર.– રિ, યુદ્ધ વગેરેમાં પ બઢતવત્ ૮૩૧૨૪ ના નિયમથી ૮૩૧૨ સૂત્ર વડે દીર્ઘ થઈ જશે તો આ સૂત્ર શા માટે બનાવ્યું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy