________________
લઇવૃત્તિ-પંચમ અધ્યાય-દ્વિતીય પાદ
વચારી || ૧ | ૨ ૨૪ . ઉમર જણાતી હેય, શક્તિ જણાતી હોય અને સ્વભાવ–દેવ-જણાતે હેય તે ધાતુને વર્તમાનકાળના અર્થમાં આન-(વાન)-પ્રત્યય લાગે છે.
વય- અજીમાનઃ (છંકરાન)-સ્ત્રી પાસે જનારાઓ. શક્તિમાના (સમૂ+ગ+ના+શાન)–સારી પેઠે ખાનારા. સ્વભાવ-પરાનું રિન્દ્રમાના (
નિશાન)-બીજાને નિંદવાના સ્વભાવવાળાબીજાની નિંદા કરવાની ટેવવાળા
| ૫ ૨ ૨ ૨૪ | ધારૂ છે ગ5 / ૧ ૨ા ૨૫ ધાન્ ધાતુને તથા ફહુ ધાતુને વર્તમાન કાળના અર્થ માં મ7 (A7) પ્રત્યય લાગે છે. ધારણ કરવાનો અને ભણવાને બનાવ સુખે સાધી શકાય એ હેય તે.
ધા =ધારયન બારાક્રમ્ -આચારાંગ નામના સૂત્રને સુખે ધારણ કરે.
ગધેડૂ+ગતૃશ=ીયન કુમકુવીચ-દુમપુષ્પીયને (દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનને) સુખે ભણત. છે પ ૨ ૨પ છે
મુળ-પ-s: ગિરી-સુલે | | ૨૫ ૨૬ // યજમાન અર્થ જણાતો હોય તે કુ ધાતુને વર્તમાનકાળના અર્થમાં અત્ (અજ્ઞ) પ્રત્યય લાગે છે. શત્રુ અર્થ જણાતું હોય તે faણ ધાતુને વર્તમાનકાળના અર્થમાં બા પ્રત્યય લાગે છે અને સ્તુત્ય અર્થ જણાતું હોય તે અહં ધાતુને વર્તમાનકાળને અર્થમાં અતૃગ પ્રત્યય લાગે છે.
સર્વે દુન્વન્તઃ (+નુ+)-બધા યજમાન છે. ચૌર દ્વિપન (દ્વિષષ્મતૃશ)-ચેર ઠેષ કરનાર ગામ ગન (+અતૃ૨)-અહમ્ એટલે પૂજાને યોગ્ય છે-સ્તુતિ કરવા યોગ્ય છે.
સુર યુનોતિ–મધને બનાવવા સારૂ ભીંજાવે છે. અહીં ઉપર્યુક્ત અર્થોમાંથી કઈ અર્થ નથી તેથી આ નિયમ ન લાગે. છે ૫ ૨ . ર૬
સુન -ધર્મ-સાધુપુ ! ૧ ૨ા ૨૭ . શીલ-સ્વભાવ––અર્થ સૂચવાતે હેય, ધર્મ (કુળ વગેરેને આચાર) અર્થ સૂચવાતો હોય અને સાધુ (સારી રીતે, સારૂં) અર્થ સૂચવાત હેય તો ધાતુને વર્તમાન કાળના અર્થમાં ડૂ (7) પ્રત્યય લાગે છે.
શરુ ધર્મ અને સહુ એ ત્રણે અર્થો અને વર્તમાન શાસ્ત્રના અર્થમાં એ બે બાબતે પારા૮ ૩ સૂત્ર સુધી સમજી લેવાની છે
સ્વભાવ૪ ટ–સ્વભાવને લીધે કટ કરનારે છે (77)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org