________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન #ાં પતિ-ફૂરને-કુરિયાને રાંધે છે. માંડ્યું ન મક્ષતિ–તે માંસ ખાતો નથી. રૂદ ધીમ–અહીં અમે ભણીએ છીએ. તિવૃત્તિ પર્વતઃ–પર્વતે ઊભા-સ્થિર છે. ૫ ૨ ૧૯ છે
શા-આની ઇતિ તુ સ . ૨ ૨ ૨૦ . વર્તમાન બનાવને સૂચવનારા ધાતુને વર્તમાનકાળના અર્થમાં અત્ત-(7) અને આન(મનZ) પ્રત્યય લાગે છે અને જે ભવિષ્યના બનાવના અર્થને સૂચવનાર ધાતુથી ભવિષ્યકાળના અર્થમાં આ પ્રત્યય લગાડવા હોય તે આદિમાં ચ થી યુક્ત કરવા–અર્થાત ચત-(ચ) અને અમાન–(ચમન) કરવા. વર્તમાનકાળ થાન (+ાતૃ-જતે છતે.
" ઈશયાનઃ (શી+માનજી)-સૂતે છતો. ભવિષ્યકાળ યાચન (ચા+ચ7)-હવે જનારો.
શીધ્યમ : (+સ્થાન)-હવે સૂનારો. પારાર છે
ત માસિગારોg | Kાર | ૨૨ . આક્રોશ જણાત હોય અને ધાતુ સાથે માં ને સંગ હોય તે ધાતુને વર્તમાનકાળના અને બીજા કાળના અર્થમાં પણ શત્રુ અને ન જ થાય.
મા વન વૃષ જ્ઞાતિ-ન રાંધત, વૃષલ જાણશે. મા પમાનઃ લૌ મર્તા – રાંધતે, મરવાની ઈચ્છાવાળે છે-મરનાર છે
ખરી રીતે અહીં મોશે એટલું જ કહેવાની જરૂર છે છતાં મૂળ સત્રમાં આરોષ એમ બહુવચનને પ્રયોગ મુકીને સૂત્રકારે એમ જણાવેલ છે કે આ નિયમ વર્તમાનકાળમાં લાગે અને વર્તમાનકાળ ન હોય ત્યાં પણ લાગે.
| પા ૨ા ૨૧ છે વાર મુઃ || ૧. ૨ા ૨૨ . વિદ્ ધાતુને વર્તમાનકાળના અર્થ માં () પ્રત્યય વિકપે લાગે છે. તવં વિદ્વાન અથવા તરવં વિનતત્વને જાણતો. મે ૫ ૨ ૨૨
પૂનઃ સાનઃ ૧ / ૨ / ૨રૂ . આભને પદી દૂ ધાતુને અને યજ્ઞ ધાતુને વર્તમાનકાળના અર્થમાં મન (ન)પ્રત્યય લાગે છે.
gવમાનઃ (જ્ઞાન)–પવિત્ર કરતે. અનમોનઃ (+રાન)- પૂજા કરે પ ર ૨૩ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org