SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શ-દાનુશાસન રતા-કહેજો, અહીં હવા ધાતુ છે સૂત્રમાં તેને વજર્યો છે. દણાતા–ધ્યાયે. અહીં દ ધાતુ છે, સૂત્રમાં તેને વરેલો છે. રિદિત:– દરિદ્ર થયેલો. અહીં આ કારવાળા અંતસ્થા નથી. પણ રિક્ષરતઃ એ પ્રમાણે ૨ કાર વાળે અંતસ્થા છે. ૪૨૪ ૭૧ છે પૂ વિડિ–એક નાશ-ચત-ગનપાવજો |૪ ૨ | ૭૨ ! નાશ” અર્થવાળા દૂ ધાતુથી, “ઘત” અર્થ સિવાયના અર્થવાળા fટસ્ ધાતુથી, અને અપાદાન કારક સાથે સંબંધ નહીં ધરાવતા એવા મન્ ધાતુથી લાગેલા અને જીવતુ પ્રત્યાના ત ને ર થાય છે. પૂતા =પૂના થવા–સડી ગયેલા જવ–વિનાશ પામેલા જવ. આ+વિવૃત્ત =માટૂન:-પેટની વ્યાધિવાળે. સ+ન્યૂ+તૌ=+=+નૌ=સમેનો-શૌ–ભેગી થયેલી બે પાંખે. પૂર–પવિત્ર–નાશ”. અર્થ નથી. તમ–જુગાર” અર્થ છે. ૩૪ નું પૂજ-કૂવામાંથી પાણું કાઢયું-આ રૂપમાં સન્ન ધાતુને કૂપ'રૂપ અપાદાન કારક સાથે સંબંધ છે . ૪ ૨ ! ૭૨ ! પ્રાસે ફર્મ કર્તરિ | ક. ૨ fa ધાતુને લાગેલા જી અને વહુ ના ત ને થાય છે, જે રાસકાળિયે-કર્મ કર્તા હોય તે. લિ બંધન.-બંધાવું– લ+તઃ=fસનો પ્રાર: શ્વમેવ- કેળિયો એને મેળે બંધાઈ ગયો. fસતો પ્રાણો મૈત્રેન- કેળિયાને બાંધ્યો-અહીં પ્રાણ-કોળિયો-કરૂપ છે પણું કર્મર્તા નથી તેથી તને ન ન થયો. ૪ ૨૭૩ એક શી ર વધ્યા | ૪૨ / ૭૪ || દથ પ્રત્યય ભાવસંબંધી અર્થને અને કર્મસંબંધી અને સૂચવવા - સારુ આવે છે એટલે જે અર્થમાં દશ્ય પ્રત્યય આવે છે તે અર્થ સિવાયના બીજા અર્થમાં એટલે ભાવ અને કર્મ સિવાયના બીજા અર્થમાં ક્ષિ ધાતુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy