SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ લgવૃત્તિ ચતુર્થ અધ્યાય-દ્વિતીય પાદ ૬૮૩. “[ત-ગરિ-ગોવિતા | ૨ | ૭૦ છે. ૪ થા ગણના સૂર વગેરે નવ ધાતુઓને લાગેલા વર તથા પરવાના. ત નો ન થઈ જાય છે અને ધાતુપાઠમાં જણાવેલા ગોર નિશાનવાળા ધાતુઓને લાગેલા અને વસ્તુ ના ત ને ન થઈ જાય છે. ૨ પ્રાણને પ્રસવ–સૂક્તઃ=સૂન જન્મેલે, સૂ+તવત્વ=નવાન – દૂ પરિતાપ-તૂસ્ત=સૂરદૂણે, દૂસ્તવત્ કૂનવા- “ સો કાર નિશાનવાળા–રસ્ત =-શરમાયેલ નૂસ્તવત=સ્ટાવાનું- “ ચેથા ગણના જ વગેરે નવ ધાતુઓ આ પ્રમાણે છે. ૧ ૨ જનમ થવો ૨ ફૂ દુઃખ થવું–પરિતાપ ૩ ત ક્ષીણ થવું ૪ થી અનાદર કર પ. મી હિંસા કરવી ૬ રી ટપકવું ૭ શ્રી ભેટવું–ચેટવું ૮ થી ગતિ કરવી ૮ ત્રી વરવું–સ્વીકાર કરે. ૪૨. ૭૦ છે. કથકનાન્સરથssaઃ મધ્યા-દથઃ || 8 | ૨ | ૭૨ .. ધાતુમાં રહેલી વ્યંજન પછી જે છેડે આ કારવાળે અંતસ્ત્રા અક્ષર આવેલ હોય તો તે પછી આવેલા જી અને જીતુ ના ત ને ન થઈ જાય. છે. પણ હા અને ધાતુઓને આ નિયમ ન લાગે થા સંઘાત-સમૂહ-થઈ જવું–જમી જવું જ્યા+ત્ત:=Rયાન- થીજી ગયેલેન્જામી ગયેલા. ત્યાસ્તવ સ્થાનવા– જામી જનાર વાત –ગયેલે. અહીં વ્યંજન પછી અંતસ્થા અક્ષર નથી પણ ધાતુની. આદિમાં જ અંતસ્થા અક્ષર છે. તઃ -સ્નાન કરેલું. અહીં વ્યંજન પછી અંતસ્થા નથી પણ ન છે.. ચુતઃ–પડી ગયેલે. અહીં વ્યંજન પછી અંતસ્થા તે છે પણ તે મા વાળા નથી, ૩ વાળે છે. નિર્યાત –નીકળે. અહીં ધાતુના વ્યંજન પછી આ વાળે અંતસ્થા. અક્ષર નથી પણ ઉપસર્ગના ૪ વ્યંજન પછી મા વાળા અતસ્થા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy