________________
લgવૃત્તિ ચતુર્થ અધ્યાય-દ્વિતીય પાદ ૬૮૩. “[ત-ગરિ-ગોવિતા | ૨ | ૭૦ છે. ૪ થા ગણના સૂર વગેરે નવ ધાતુઓને લાગેલા વર તથા પરવાના. ત નો ન થઈ જાય છે અને ધાતુપાઠમાં જણાવેલા ગોર નિશાનવાળા ધાતુઓને લાગેલા અને વસ્તુ ના ત ને ન થઈ જાય છે. ૨ પ્રાણને પ્રસવ–સૂક્તઃ=સૂન જન્મેલે,
સૂ+તવત્વ=નવાન – દૂ પરિતાપ-તૂસ્ત=સૂરદૂણે,
દૂસ્તવત્ કૂનવા- “ સો કાર નિશાનવાળા–રસ્ત =-શરમાયેલ
નૂસ્તવત=સ્ટાવાનું- “ ચેથા ગણના જ વગેરે નવ ધાતુઓ આ પ્રમાણે છે. ૧ ૨ જનમ થવો ૨ ફૂ દુઃખ થવું–પરિતાપ ૩ ત ક્ષીણ થવું ૪ થી અનાદર કર પ. મી હિંસા કરવી ૬ રી ટપકવું ૭ શ્રી ભેટવું–ચેટવું ૮ થી ગતિ કરવી ૮ ત્રી વરવું–સ્વીકાર કરે.
૪૨. ૭૦ છે. કથકનાન્સરથssaઃ મધ્યા-દથઃ || 8 | ૨ | ૭૨ ..
ધાતુમાં રહેલી વ્યંજન પછી જે છેડે આ કારવાળે અંતસ્ત્રા અક્ષર આવેલ હોય તો તે પછી આવેલા જી અને જીતુ ના ત ને ન થઈ જાય. છે. પણ હા અને ધાતુઓને આ નિયમ ન લાગે
થા સંઘાત-સમૂહ-થઈ જવું–જમી જવું જ્યા+ત્ત:=Rયાન- થીજી ગયેલેન્જામી ગયેલા. ત્યાસ્તવ સ્થાનવા– જામી જનાર વાત –ગયેલે. અહીં વ્યંજન પછી અંતસ્થા અક્ષર નથી પણ ધાતુની.
આદિમાં જ અંતસ્થા અક્ષર છે. તઃ -સ્નાન કરેલું. અહીં વ્યંજન પછી અંતસ્થા નથી પણ ન છે.. ચુતઃ–પડી ગયેલે. અહીં વ્યંજન પછી અંતસ્થા તે છે પણ તે મા
વાળા નથી, ૩ વાળે છે. નિર્યાત –નીકળે. અહીં ધાતુના વ્યંજન પછી આ વાળે અંતસ્થા.
અક્ષર નથી પણ ઉપસર્ગના ૪ વ્યંજન પછી મા વાળા અતસ્થા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org