________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ
[.५
અર્થાત સંજ્ઞાનું વિધાન કર્યા પહેલાં જ તેને ઉપયોગ કરવામાં આવેલ છે, ત્યારે ખરી રીતે સંજ્ઞાનાં વિધાનો કર્યા પછી જ તેમને ઉપયોગ કરવો જોઈએ એ નવા વિદ્યાર્થીઓ માટે વિશેષ સુગમ થઈ શકે.
આ દૃષ્ટિએ વિચારતાં આચાર્યનાં સૂત્રોનો ક્રમ થોડો બદલવા ચોગ્ય ગણાય
આચાર્યો આપેલો ક્રમ कादिय॑जनम ।१।१।१०। अपञ्चमान्तस्थो धुट ।१।१।११।। प,चको वर्ग: ।१।१।१२। आद्य-द्वितीयशषसा अथोष :।१।।१३। अन्यो घोषवान् ।।१।१४। यरलवा अन्तस्थाः ।११।१५। अं-अ:- क-)(प-श-ष-सा: शिट् ।।।१।१६। तदन्तं पदम ।१।१२। नाम सिदव्य-जने ।१।१।२१। नं क्ये ११।१।२२। न स्तं मत्वर्थे ।।१।२३। मनु भोऽङ्गिरो वति १।१।२४ वृत्त्यन्तोऽसषे १.११२५। सविशेषणमाख्यात वाक्यम।११।२६। अधातुविभक्तिवाक्यमर्थवन्नाम ।।१।२७। शिघुट् ।१।१।२८१
બદલવા યોગ્ય કમ कादिय॑जनम् ।१।१।१०। पञ्चको वर्गः ।१।१११।। यरलवा अन्तस्था: 1१1१।१२। अ५७चमान्तस्थो धुट ।१।१।१३। श्राद्य द्वतीयशषसा अघोषा:।११।१४। अन्यो घोषवान् ।१।१।१५। अ-अ:- क-)(-4-श-ष-साः शिट्
।१।१।१६! तदन्तं पनम् ।१।१२०॥ सविशेषणमाख्यात वाकरम् ।१।१।२१। अधातुविभक्तिवाक्यमर्थवन्नाम १।१।२२। नाम सिदव्यजने ।१।।२३। नं क्ये ।।१११२४॥ न स्तं मत्वर्थे ।१।१।२५। मनुर्नभोगिरो वति ।।१२६ वृत्यन्तोऽसषे ।।। १।२७॥ शिर्बुट ।१।१।२८।
આ વ્યક્રમ બીજે સ્થળે પણ આવેલ છે. ૪૧૭૨ માં સૂત્રથી અન્તસ્થા વ્યંજનોનું તુ કરવાનું વિધાન છે. આ વિધાન ૪૧૯૦ મા સૂત્ર સુધી ચાલે છે. ત્યાર પછી આચાર્યશ્રી ૧૦૨ મા સુત્રમાં વૃત્ત એમ સુત્ર બનાવે છે અને ત્યાર પછી ૧૦૩ મું સુત્ર ઈનવો યમ્ એમ મુકે છે, આને બદલે જ્યાં નું પ્રકરણ પૂરું થાય છે ત્યાં જ એટલે કાલા ૯૦મા. સત્ર પછી ૧૧૦૨ મું સૂત્ર હોવું જોઈએ અને તેના પછી જ ૧૦૩ મું सूर लावु नये. सन १०४ भु सुत्र दीर्घः स्वरहनगमोः सनि धुटि એમ હોવું જોઈએ. આ રીતે વિચારતાં નીચે પ્રમાણે ક્રમ હોવો જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org