________________
૪૬]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
આચાર્ય શ્રાને રચનાક્રમ
બદલવાયોગ્ય રચનાક્રમ ના પરોક્ષ – Iકાલા૨ |
वा परोक्षा - यङि ।४।१।९०। प्यायः पी ४।११९१।।
સત્ કાળા ના दीर्घमवोऽन्त्यम् ।४ (१६९२॥
થાય: વી. જ)૧૨ રૂા આમ ક્રમ કર્યા પછી ૧૦૪ સૂત્ર : સ્વરક્રનામ: શનિ ધુટ ૪૧૦૪ એમ હોવું જોઈએ, જે અત્યારે નવરામો: સન પુટિ એમ છે. આ સિવાય બીજે અનેક સ્થળે રચનાક્રમમાં ફેરફારને તથા સંશોધનને અવકાશ છે, પણ એ બધુ અહીં લખી શકાય નહીં.
પ્રથમ અધ્યાય
(દ્વિતીય પાદ ) હવે વરસંધિ પ્રકરણનો આરંભ થાય છે.
સંધિ એટલે ભેગા થવું. ભાષાનાં ઉચ્ચારણની એવી ખાસિયત છે કે, જ્યારે બે સ્વરો સામસામા આવે ત્યારે તેના ઉચ્ચારણમાં કાંઈ ને કાંઈ ફેરફાર સંસ્કૃત ભાષામાં થઈ જાય છે. આ સ્વરસંધિ પ્રકરણમાં તેવા કેટલાક ફેરફારોની નોંધ લેવામાં આવી છે.
સમાનાનાં ટ્રેન ટર્ષ શરારા જે સ્વરની “સમાન' સંજ્ઞા (જુ સૂત્ર ૧૧) કહેવામાં આવી છે તે સ્વરમાંના સરખેસરખા સ્વરો સામસામા આવે તો તે બંને સ્વરને બદલે તે જ સ્વરેને બરાબર મળતો આવે એવા એક દીઘ સ્વર બેલાય છે. મ + મ = મા–ઇs + પ્રમ્ = ઇડ, પ્રમુ–દ ડ–ડાન-અગ્રભાગ. રૂ + = –ધિ + ૬ = ઢોટF–દહીં આ–આ દહીં, હું + ૬ = ડું – નવી + = રી:–નદીને ઈદ્ર અર્થાત નદીનો પતિ-સમુદ્ર અથવા નદીઓમાં ઈદ્ર સમાન શ્રેષ્ઠ એટલે ગંગા, બ્રહ્મપુત્રા કે સિંધુ નદી.
2
hr chy
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org