________________
ચતુર્થ અધ્યાય
(પ્રથમ પાદ) દ્વિર્ભાવ પ્રકરણ– द्विः धातुः परोक्षा-डे प्राक् तु स्वरे स्वरबिधेः ॥ ४ । १।१॥
પરીક્ષાના પ્રત્યય લાગેલા હેય તથા (૩) પ્રત્યય (જુએ સૂત્ર સારા૫૮-૫૯) લાગેલો હોય તો ધાતુન દ્વિભવ થાય છે. ધાતુ જેવો હોય તેવો બેવડો બોલાય એને દિર્ભાવ કહે છે–ર્ભાિવ એટલે બે વાર થવું. મા તુ સ્વરે સંવરવિવેએટલે જ્યારે દિભવ થવામાં નિમિત્તભૂત આદિમાં સ્વરવાળા પ્રત્યયો ધાતુને લાગેલા હોય ત્યારે સ્વરનું કેઈપણ કાર્ય કરવાનું હોય તો તે કર્યા પહેલાં દ્વિભવ કરી દેવો અર્થાત્ સ્વરનું કાર્ય પછી કરવું અને દિર્ભાવ પહેલાં કરી દેવો.
પરીક્ષા-વર્ઝ (જીવ)= 7+4=+=gવારં–તેણે રવું. ૨ ()- +=મૂ ++=++++૩+ત= મત –તેણે
છયું. પ્રકાશ્રિત-આશ્રય કર્યો. અહીં પ્ર ઉપસર્ગ છે, ધાતુ નથી. તેથી તેને દ્વિર્ભાવ ન થયો-દ્વિર્ભાવ ફક્ત ધાતુને જ થાય. ધાતુની આગળ આવેલા નો કે કોઈ પણ બીજા ઉપસર્ગને દિવ ન થાય.
નિનાથ-તે લઈ ગયો. આ પ્રયોગમાં નિમંત્ર () પ્રત્યય છે. અહીં એ પ્રત્યય સ્વરાદિ છે અને તેને લીધે નિ ને નૈ થવાનું પ્રાપ્ત છે એથી નૈ થયા પહેલાં જ નિ નો દ્વિભવ કરી લેવો. એમ કરવાથી જ નિના પ્રયોગ સાધી શકાય. એમ ન કરીએ અને નિ+ એ પરિસ્થિતિમાં સૌથી પ્રથમ જે નિ ને નૈ એટલે નિના ને જે થવાનું સ્વરનું કાર્ય પહેલાં કરી લઈએ તો તૈમ થાય અને આમ કર્યા પછી ક્રિભવ કરીએ તો તૈનૈ +=+અત્રનાય એવું રૂપ બને પણ નિનાવ રૂ૫ નહીં થાય. માટે સ્વરનું કાર્ય કર્યા પહેલાં જ દિભવ કરી લેવો.
વઘી-તેણે પીધું.વા+ગ (નવ)–અહીં દ્વિવન નિમિત્તભૂત સ્વરાદિ પ્રત્યય આ છે તથા કા પછી આવેલા (m)ને પાર ૧ર૦ ના નિયમથી શ્રી કરવાનું સ્વર કોઈ પણ પ્રાપ્ત છે. આ સ્થિતિમાં શ્રી કર્યા પહેલાં જ દ્રિવ કરી લઈ એ તે જ વા વા+મનું રૂપ સાધી શકાય પણ એમ ન કરીએ અને સ્વરની કાર્યપ અને ઍ પહેલાં જ કરી લઈએ તો જ પહેલાં થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org