SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વારતે પાથમૂ-મુસાફરને વસાવે છે. નિવાસ” અર્થને ધાતુ ; ,, ટમને અશ્વઘોડાને દમે છે–પલેટે–છે “દમવું' અર્થને ટક્ ધાતુ ચોથા ગણને પરમૈપદી છે. માતે ઐળ-ચૈત્ર વડે ખવરાવે છે. “ભક્ષણ” અર્થને પ્રત્ ધાતુ બીજા ગણને પરસ્મપદી છે રોવરે મૈત્ર-મૈત્રને રુચિ પેદા કરે છે, અથવા મિત્રને ગમાડે છે. વિશેષ પ્રીતિ” અને “દીપ્તિ' અર્થને ન્ન ધાતુ પહેલા ગણન આમને પદી છે. નર્તતે નમૂ-નટને નચાવે છે. અત્ ધાતુ ચેથા ગણને “નાચવું” અર્થને પરમૈપદી છે. - ૩ ૩ ૯૪ -fશતઃ | રૂ. રૂ. ૨૫ ધાતુ પાઠમાં જે ધાતુઓ હું નિશાનવાળા છે અને શું નિશાનવાળા છે, તે ધાતુઓના ક્રિયાપદોનો કર્તા ફલવાન હોય તો તેમને-તે ધાતુઓને કર્તામાં આત્મને પદ થાય છે. જે ક્રિયા કરવામાં આવે છે તેનું પ્રધાન ફળ સીધું જ કર્તાને મળે ત્યારે કર્તા “ફલવાન” કહેવાય. વાતે-યા કરે છે. ચન્ન ધાતુ પ્રથમ ગણને ઉભયપદી છે અને વન ની એમ હું નિશાનવાળ ધાતુપાઠમાં છે, તેના ચાર અર્થે છે–૧ દેવપૂજા, ૨ સંગતિ, ૩ કરવું અને ૪ દાન દેવું. 3 ધાતુ પ્રથમ ગણુને ઉભયપદી છે અને કુ[ એમ 7 નિશાનવાળો કરવું” અર્થનો છે. તે-કરે છે, ચન્નન્તિ–તેઓ યજ્ઞ કરે છે. જેમકે-બ્રાહ્મણો રાજા માટે યજ્ઞ કરે છે. અહીં યજ્ઞ કરનાર બ્રાહાને યજ્ઞ કરવાનું જે સીધું વર્ગ૩૫ ફળ છે તે મળતું નથી, બ્રાહ્મણોને તો યજ્ઞ કરાવવા માટે દક્ષિણારૂપ ગૌણ ફળ મળે છે. દક્ષિણા, યજ્ઞનું પ્રધાન ફળ નથી તેથી યજ્ઞ કરનાર બ્રાહ્મણો “લવાન” કર્તા ન ગણુય તેથી ચલતે પ્રયોગ ન થાય. કુર્વરિત તેઓ કરે છે –જેઓ પૈસા વગેરે લઈને બીજાનું કામ કરે છે તેમને કામ કર્યાનું સીધું ફળ-પ્રતિષ્ઠા યશ–વગેરે-મળતું નથી, એ અપેક્ષાએ અહીં પણ કર્તાને પ્રધાન ફળ મળતું નથી એથી કુતે પ્રયોગ ન થાય. | ૩ : ૩૫ ૯૫ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy