SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ ૫૪૫ ૫૪ જ્ઞા અનુપરત ને રૂ / રૂ . ૨૬ / ઉપસર્ગ સિવાયના 3 ધાતુને કર્તા ફળવાન હોય તે કર્તા અર્થમાં જ્ઞા ધાતુને આત્મપદ થાય છે. માં જ્ઞાનીતે-ગાયને જાણે છે. રહ્ય નાં નાનાતિ–બીજાની ગાયને જાણે છે--અહીં “જાણવાનું ફળ કર્તાને મળતું નથી. તેથી જ્ઞાનતે પ્રયાગ ન થાય. ૩ ૩ ૯૬ વત્રા અપાત ૧ રૂ. ૩ ૧૭ છે. કર્તા ફલવાન હોય તો મા ઉપસર્ગ સાથે વત્ ધાતુને કર્તામાં આત્મપદ થાય છે. #ાતમ્ અપવવતે-એકાંતવાદની નિંદા કરે છે. ૩માવત પર સ્વમવાતુ-સ્વભાવથી-નિંદા કરવાની ટેવ પડી ગઈ છે તેથી– બીજાની નિદા કરે છે અહી કર્તાને કશું જ ફળ મળતું નથી તેથી આમને પદ ન થાય. - ૩ ૩ ૯ | સ૬-૩ર્ બાદ ચોઃ ગાજે રૂ. ૩ / ૧૮ . કમ, અને આદુ ઉપસર્ગ સાથે આવેલા મ્ ધાતુને કત ફળવાનું હોય તે કર્તામાં આત્મને પદ થાય છે, જે મુ ધાતુને સંબંધ ગ્રંથ સાથે ન હોય તે. સંવરજીતે વન–ચેખાને પહોળા કરે છે. ૩ ૪તે મા-ભારને વહેવા ઉદ્યમ કરે છે. મારછતે મારમ્ - , , , , , વિવિત્સા ૩છત-ચિકિત્સાના ગ્રંથમાટે ઉઘુમ કરે છે–અહીં ધાતુના અર્થ સાથે ગ્રંથનો સંબંધ છે તેથી આત્મને પદ ન થાય. 81 ૩ | ૯૮ ! પાન્તર વા રૂરૂ . 38 | ૩૫ ૩૫ ૯૪ થી ૩૩ ૯૮ સૂત્રો સુધીમાં જે ધાતુઓને ફળવાન કર્તા હોય તે આત્મને પદનું વિધાન કર્યું છે તે વિધાન, જે ફળવાન કર્તાને ભાવ બીજા શબ્દથી જણાતો હોય તે કતમાં એટલે ક્તના અર્થમાં વિકલ્પ થાય છે એટલે આત્માને પ વિકલ્પ થાય છે. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy