________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાયતૃતીય પાદ પ૩૫ પ્રશ્નથનગનવાન પ્રત–લકવાદોને એટલે લેકમાં પ્રચલિત કહેવતને
૩પયોગ-શર્ત પ્રત્યુત્ત-ધર્મ વગેરેના કામ માટે સો રૂપિયાનો ખર્ચ કરે છે.
છે ૩૫ ૩૫ ૭૬ . ગઃ પ્રસરે છે રૂમ રૂ. ૭૭ છે. બીજાને હરાવવો” અથવા બીજા વડે પરાજય ન પામવો” અથવા ક્ષમાં રાખવી” એટલે ઉપેક્ષા કરવી અથવા વધારે સહન કરવું” એવા અર્થવાળો ધાતુ મધ સાથે હોય તો કતમાં આત્મને પદ થઈ જાય છે.
પ્રસદન-તં હા! મધ–હાય! તેને હરાવ્યા અથવા તેનાથી હાર્યો નહીં, અથવા તે તરફ ક્ષમા રાખી–ઉપેક્ષા કરી એટલે તેને જવા દીધે, અથવા વધારે સહન કર્યું. તમ્ ધિક્ષરોતિ–તેને અધિકાર આપે છે–અહીં પ્રસહન” અર્થ નથી તેથી આત્મપદ ન થયું.
| ૩ ૩ ! ૭૭ ! રીતિ-જ્ઞાન-પન્ન-વિમસ્યુvમાપમત્રને વાર રૂ . 3 / ૭૮
ઢીતિ-પ્રકાશિત થવું, જ્ઞાન-અવબેધ, વન-ઉત્સાહ, વિમતિ–વિવાદ, ૩પસમા સાંત્વન કરવું અથવા ઉપાલંભ દે, ૩૧મન્ન–એકાંતમાં લલચાવવું.
આ ઉપર જણાવેલ કેઈ એક અર્થવાળા વદ્ ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે.
“સ્પષ્ટ બેલવા’ના અર્થવાળો વત્ ધાતુ પ્રથમ ગણુને પરસ્મપદી છે ટ્રીતિ–તે વિજ્ઞાન ક્યારે-સ્યાદ્વાદના વિષયમાં બોલતા વિદ્વાન દીપે છે
ઝળકે છે–પ્રકાશિત થાય છે. સાન-તે ધીમાન તરવાર્થ-બુદ્ધિમાન પુરુષ તત્વાર્થસૂત્રના સંબંધમાં જાણે છે પરન-તfસ વતે–તપમાં ઉત્સાહ બતાવે છે. વિમતિ-૫ર્ષે વિવન્ત-ધર્મના વિષયમાં વિવાદ કરે છે. રાસંમા–રાન ૩વસે–ને કરેને સાંત્વન આપે છે. ૩૫મત્રા-કુરમામ્ ૩પવત-કુલભાર્યાને-કુલીને સ્ત્રીને–એકાંતમાં લલચાવે છે.
છે. ૩. ૩ ૭૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org