SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વાગ્યા પહેલાં તેમાં આત્મપદ થાય અને તમ પરમૈષ લાગ્યા પહેલાં જે ધાતુ આત્મોપદી હોય તો મામ્ પછી લાગેલા ઝુ ધાતુને પણ કતમાં આત્મપદ થાય અને ગામ લાગ્યા પહેલાં ધાતુ જે પરપદી હોય તે મમ્ પછી ધાતુને કર્તામાં પરફ્યપદ થાય છે. તાત્પર્ય એ કે, મામ્ પહેલાં જેવો ધાતુ હોય તેવો # ધાતુને સમજવો. કરવું” અર્થને $ ધાતુ પહેલા ગણને ઉભયપદી છે. આત્મ-+=+મા+++g=ા +=હોરબે-ચેષ્ટા કરી પરમૈ–મી=મીમી+= fમી=મામ+ +4=મિયાનૂ++= મિયાંવાર–ભય પામ્યો. ફ્રેન્નામા –જોયું –અહીં મામ્ પછી ૬ ધાતુ નથી પણ મમ્ ધાતુ છે. | ૩ ૩ ! ૭૫. गन्धना-ऽवक्षेप-सेवा-साहस-प्रतियत्न-प्रकथनोपयोगे ધન-દ્રોહ બુદ્ધિથી બીજાના દોષને ખુલ્લા કરવા, અવક્ષેપ–નિંદા કરવી, સેવા–બીજાને અનુસરવું -સહાય કરવી. તા-સારા-નરસાને વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવી. પ્રતિયત્ન-કઈ વસ્તુમાં ગુણનું સ્થાપન થાય એ માટે વારંવાર પ્રયત્ન કરવા. કથન-કહેવાની શરૂઆત કરવી અથવા પ્રકર્ષપૂર્વક કહેવું. ૩યો –ધર્મ વગેરેના કાર્ય માટે ખર્ચ કરવો. • ઉપર જણાવેલા કેઈપણ અર્થના સૂચક એવા 3 ધાતુને ર્તામાં આત્મને પદ થાય છે. રાજન–૩૩-રોહબુદ્ધિથી બીજાના દોષોને ઉઘાડા કરે છે. અવક્ષેપ-દુર્ઘત્તાન અવક્ત-દુશ્ચરિત લેકેની નિંદા કરે છે. સેવા-મહામાત્રાન ૩ ફતે--મહાવતોને ઉપકાર કરે છે–સેવા કરે છે–સહાય કરે છે. સાર્દસ–વારાન પ્રવુંતે-પરસ્ત્રીઓ તરફ જાય છે. પ્રતિયન-gોહ્ય ઉપષ્ણુ–કાઈ ગુણ આવે તે માટે લાકડાને પાણીમાં વારંવાર ઝબળ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy