SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન વ્યાવામાં સોજો || ૢ | ૐ | ૭o | જેમની વાણી સ્પષ્ટ સમજાય એવી હેાય એવા મનુષ્ય વગેરે ભેગા થઈ તે સમૂહમાં મેલે તેનુ નામ સહેત. મહેતિ અર્થવાળા વર્ધાતુને કર્તામાં આત્મનેપદ થાય છે. પ૩૬ સંવત્ત્ત પ્રામ્યાઃ-ગામડાના માણસા ભેગા થઈ ને એક સાથે મેલે છે. સંવન્તિ ગુજા:-પેાપટા એક સાથે મેલે છે—અહીં એક સાથે મેલનારા પેાપટા છે. જેએની વાણી વ્યક્ત-તદ્દન સ્પષ્ટ- થી. ચૈત્રોને મૈત્રો પત્તિ-ચૈત્રનામેાલી રહ્યા પછી મૈત્ર ખાલે છે –અહીં સહેકિત નથી. || ૩ | ૩ | ૯ || વિવા? ના !! રૂ | રૂ ઘણા મનુષ્યેા ભેગા થઈને એક બીજાથી મેલે તે વિવાદ. આ અર્શીવાળા વર્ ધાતુને થાય છે. ૮૦ || કર્તામાં પરસ્પર વિરુદ્ધ એક સાથે સામનેપદ વિકલ્પે વિપ્રયન્તિ વા મૌતૃર્ત્ત:-ભેગા થયેલ જ્યેાતિયાઆ ભારે વિપ્રવવન્તે, વિવાદ કરે છે. સંપ્રવવન્તે વૈયા રળા:-ભેગા મળેલા વ્યાકરણના પડિતે પરસ્પર સંવાદ કરે છે—એક બીજાને ટેકા મળે એવુ મેલે છે.-અહીં વિવાદ નથી. મૌડૂતો મૌદૂર્તન માટૂ વિપ્રવૃત્તિ-એક જ્યોતિષી, બીજા જ્યાતિષીના માલી રહ્યા પછી વિવાદનું વચન બોલે છે. અહીં સહેાકિત-૫ક સાથે ઓલવા—ની ક્રિયા નથી. || ૩ | ૩ | ૮૦ !! અમો અર્નયતિ || ૩ | ૩ |૮o મનુષ્યાનું સ્પષ્ટ ખોલવુ' એવા અવાળા તથા અનુ ઉપસર્ગ નું ચૈના વત્ ધાતુને કર્તામાં આત્મનેપદ થાય છે, જો તેનું ક, પ્રયાગમાં ન બતાવ્યું હાય તા. અનુવતે ચૈત્રો મૈત્રસ્ય-રૌત્ર ચૈત્રના અનુવાદ કરે છે.-જેમ ચૈત્ર એટલે છે તેમ ખેલે છે. સમનુવતિ—જે કહેલું છે તેને બોલે છે.અહીં પ્રયાગમાં ઉત્તમ્ ને ‘ક્રમ’ અતાવેલ છે. અનુવતિ વીળા–વીણા ખેાલે છે–વાગે છે.—અહીં સ્પષ્ટ બોલનાર મનુષ્ય નથી. !! ૩ | ૩ | ૮૧ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy