SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪ ૫૨૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન થામૃત્તissણાત્ રૂ રૂ. ૫૦ || સકર્મક ની ધાતુને કર્તાના અર્થમાં આમને પદ થઈ જાય છે. જે મી ધાતુનું કર્મ અમૂર્ત હોય એટલે આંખે દેખાય એવું ન હોય તે અને એ કમ કર્તામાં રહેલું હોય તો. ક્રોધ વિન-ક્રોધને ખંખેરી નાંખે છે–દુર કરે છે. શ્રમ વિનયતે–થાક ઉતારે છે. અહીં ‘ક્રોધ” અને “થાક નહીં દેખાય એવા કર્મોપ છે અને તે કર્મ, કર્તામાં પિતામાં જ રહેલાં છે. ચૈત્ર મૈત્રણ્ય મળ્યું વિનયતિ–ચૈત્ર મૈત્રના ક્રોધને શાંત કરે છે. અહીં કર્મ અમૂર્ત છે એટલે દેખાય એવું તે નથી પણ કતમાં રહેલું નથી તેથી આત્મપદ ન થાય. Tહું વિનતિ-ગૂમડાને ખંજવાળે છે–અહીં કર્મ દેખાય એવું છે. યુવા વિનતિ-બુદ્ધિ વડે દૂર કરે છે અહીં ‘બુદ્ધિ અમૂર્ત તો છે પણ કર્મ નથી. | ૩ | ૩ | ૪૦ || ત્તિ રૂ . રૂ૪? પ્રથમ ગણુમાં આવેલા વારિ ગણુમાં નેધાયેલા પરપદી શત ધાતુને વર્તમાના, સપ્તમી, પંચમી અને હ્યસ્તનીના આત્માને પદના શિત સંજ્ઞાવાળા પ્રત્યય લાગે છે એટલે જયારે રાત્ ધાતુને “વર્તમાના” વગેરે ચારમાં વાપરવાનો હોય ત્યારે તેને કર્તાના અર્થમાં આમને પદ થાય. શયતે–દુ:ખી થાય છે. અહીં માત્ર એક “વર્તમાનનું ઉદાહરણ આપેલ છે તેથી સપ્તમી વગેરેનાં શીત વગેરે બીજા ઉદાહરણો સ્વયં સમજી લેવાં. ફાસ્થતિ–દુખી થશે. અહીં શિતસંજ્ઞાવાળો પ્રત્યય નથી. ભવિષ્યન્તીને પ્રત્યય છે તેથી આત્મપદ ન થાય. રાત્ અંગે જુએ સૂત્ર છે સ ૧૦ | || ૩ ૩.૪૧ | બ્રિયરતન્યાઝિષિ જ છે, રૂ. ૩ / ૪૨ | તુદાદિગણના પરમૈ પદી કૃ ધાતુને કર્તાના અર્થમાં આત્મપદ થાય છે, જે 5 ધાતુને વર્તમાના, સપ્તમી, પંચમી, હ્યસ્તની, અઘતની અને આશિષ વિભક્તિના પ્રત્યય લાગવાના હોય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy