SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ ૫૨૫ વર્તમાના–પ્રિતે-મરે છે. સતમી-તિ –મરે. પંચમી-બ્રિયતામ-મરો. હ્યસ્તની–મતિ -ગઈ કાલે મરી ગયે. અછતને—અમૃત-આજે મરી ગયો. આશી:-ઋષીણુંમરી જાઓ. મન-મરી ગયે–અહીં “પરોક્ષા' વિભક્તિને પ્રત્યય લાગેલ છે તેથી આત્મપદ ન થાય. ll ૩ ૩ ૪૨ | જયણો નવા / ૩ / ૩ ૪રૂ જેને છે. રાષ્ટ્ર પ્રત્યય છે એવા ધાતુને કતમાં વિકપે આત્મપદ થાય છે. જ્ય માટે જુઓ મૂત્ર સાકારો નિદ્રાતિ, નિદ્રાયતે–ઉધે છે–અનિદ્રામાંથી નિદ્રામાં જાય છે. - ૩ / ૩ / ૪૩ છે શુભ્યોદ્યતન્યામ | રૂ! ૪૪ / પ્રથમ ગણુની અંતર્ગતના ઘુનાદિગણમાં આવેલા આત્મપદી ચૂત આદિ ત્રેવીસ ધાતુઓને અદ્યતનીમાં કોંમાં એટલે કર્તરિપ્રયાગમાં આત્મપદ વિકપે થાય છે. થત[, ચોતિષદ-આજે વિશેષ પ્રકાશ થયો. બ, મોટિ–આજે રુચિ થઈ ત, ન, ઘુટું , , , , કિવન્, મિત્, વિદ્, શ્વિઃ, સુન્ , કામ નમ, તુમ, ત્રમ્ , અંગ્ન , , વંકું વૃત, , વૃધ, રાધ, -આ વૃતાદિ છે. આ રીતે બધા ઘુતાદિ ધાતુઓનાં અઘતનીનાં રૂપે સમજવા તને-પ્રકાશે છે. અહીં અઘતની નથી, પણ વર્તમાના વિભકિત છે તેથી વિક૯પે આમને પદ ન થયું. : -સનો | રૂ. રૂ! ૪પ ભવિષ્યન્તી અને ક્રિયાતિપત્તિના સ્વ આદિવાળા પ્રત્યય લાગ્યા હોય | ૩ | ૩ | ૪૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy