SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ ૫૨૩ પિતુઃ અનુદરતે-પેાતાના બાપનુ અનુકરણું કરે છે-પેતાના બાપની જેવી મેલચાલની કે કામકાજની પ્રવૃત્તિ કરે છે. વિમુદ્દે તિ-નોતિ-પિતાનું ચારે છે. અહીં ‘અનુકરણ' અર્થાં નથી. નટો રામમ્ અનુદ્ઘતિ-નટ રામને વેશ ભજવતી વખતે રામનું અનુકરણ કરે છે રામને અનુસરે છે. અહીં કાયમી અનુકરણ નથી. || ૩ | ૩ | ૩૮ ।। જૂના-ડડવાય-મૃત્યુક્ષેપ-જ્ઞાન-વિન-વ્યર્થે નિયઃ ।। ૨ । રૂ। ૧ । સન્માન અર્થીમાં, ‘આચાયની પાસે જવાના’ અમાં, પગાર નિમિત્તે પાસે આવવાના અમાં, ઉછાળવાના મમાં, જ્ઞાનતત્ત્વના નિશ્ચયઅમાં, કરવેરા કે માથા ઉપરનુ દેવુ ચુકવી આપવાના અમાં, અને ધમ વગેરેની પ્રવૃત્તિ માટે તીથ યાત્રા વગેરેનિમિત્તે ખ' કરવાના અર્થમાં પ્રથમ ગણુના ઉભયપદી ની વાતુને કર્તાના અર્થ માં આત્મનેપદ થાય છે, પૂના-નયતે વિદ્વાન્ યાદાને વિદ્વાન માણસ સ્યાદ્વાદમાં શિષ્યાને સ્થિર કરે છે તેથી સ્યાદ્વાદને બરાબર જાણતારા શિષ્યા સમાજમાં પૂજા-આદરપામે છે. આચાર્ય-માળયમ્ વનયતે-પેાતે આચાર્ય હાવા છતાંય ભણવા માટે શિષ્યાને આચાય પેાતાની પાસે મેલાવે છે. સ્મૃતિ--ધર્મરાન વનયતે-પગાર આપવાને નિમિત્તે માલિક પેાતાના તારાને પાસે ખેલાવે છે. ક્ષેપ-શિશુનૢ કાનયતે આળકને ઉછાળે છે. જ્ઞાન-નયતે તત્ત્વાર્થ-તત્ત્વના અર્થના સબંધમાં નિશ્ચય કરે છે. વિજ્ઞાન-મદ્રા:જાર વિનયન્તે-મદ્ર દેશના લેાકા પેાતાને કર ભરી આપે છે. ટચ-રાત વિનયતે--તી યાત્રા વગેરેની પ્રવૃત્તિમાં સે રૂપિયાના ખર્ચ કરે છે. અજ્ઞાનતિ પ્રામમ-અકરીને ગામ તરફ લઈ જાય છે. અહીં ઉપર જણાવેલા કેાઈ અ નથી. માટે આત્મનેપદ ન થાય. || ૩ | ૩ | ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy