________________
૫૨૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
૩૫૪મન–જણાવવું” અથવા “સેગન ખાવા' –એવા અર્થવાળા પ્રથમ ગણના ઉભયપદી રાજુ ધાતુને કર્તાના અર્થમાં આત્મપદ થાય છે.
મૈત્રાય શૉ-મૈત્રને પિતાને અભિપ્રાય જણાવે છે અથવા મૈિત્રને સેગન ખાઈને જણાવે છે. મૈત્ર રાતિ-મૈત્ર પર ગુસ્સો કરે છે–અહીં ૩પમન અર્થ નથી.
_| ૩ | ૩ | ૩૫. ગાણિષિ નાથ ! રૂપ રૂ રૂદ્દ | પ્રથમ ગણુના આત્માનપદી એવા નાથ ધાતુને કર્તાના અર્થમાં આશીર્વાદનો અર્થ જણાતો હોય તે આત્મને પદ થાય છે.
affો નાતે–“મારે ત્યાં ઘી વધે એવી આશિષ આપે છે. મધુ નથતિ–મધુ-મધ-માગે છે. અહીં આશિષ અર્થ નથી.
| ૩ ૩ ૩ ૬ | મુનોત્રાને / રૂ૩ રૂ૭ || ધાદિ ગણના પરમૈપદી મુન્ ધાતુને કર્તાના અર્થમાં આત્માનપદ થાય છે. જે પાલન કરવું” એ અર્થ ન હોય તે.
સત્રમાં મુન: એવો “ન સહિત નિર્દેશ કરેલ છે તેથી ધારિ ગણને જ મુખ્ય ધાતુ અહીં લેવાને છે, પણ બીજો છઠા ગણન મુઝ ધાતુ અહીં નથી લેવાને.
મોઢ મુવતે-ભાત ખાય છે. શ્રોણી નિપુનતિ–બે એઠને-હેઠને–વાંકા કરે છે.–અહીં સ્થાદિનો નહીં પણ
તુદાદિને નરહિત. મુન્ ધાતુ છે.
પૃથ્વી મુક્તિ-પૃથ્વીનું પાલન કરે છે. અહીં પાલન કરવું એવો અર્થ હોવાથી આત્મપદ ન થાય.
| ૩ | ૩ ૩૭ દૃો છો રૂ . રૂ . ૨૮ | ગુણ કે ક્રિયાનું કાયમી અનુકરણ કરવું એવો અર્થ હોય તે મનુ સાથેના પ્રથમ ગણના ઉભયપદી દૃ ધાતુને કર્તાના અર્થમાં આત્મને પદ થાય.
પૈતૃ મકવા અનુરન્ત–ઘોડાઓ પિતાના બાપનું અનુકરણ કરે છે–પિતાના બાપના જેવી ચાલે ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org