SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ નિટામ્ય || ૩ | ? | ૨૪૦ || નિકટ પાડવાળા એવા સજાતીય ભણનારાનાં વાચક નામે દ્રન્દ્સમાસમાં એકવચનમાં આવે છે. પધ્ધ મંત્રપટ્-મમ્મૂ-પદને ભણનારા તે પદક કહેવાય અને ક્રમને ભણનારા તે ક્રમક કહેવાય. પદ પછી ક્રમનું અધ્યયન થતું હોવાથી એ એને કિટ પાઠ છે. || ૩ | ૧ | ૧૪૦ | ૪૧૯ નિયંત્રૈણ્ય | રૂ। ૨ । ૪૨ ॥ જેમનું વેર સ્વાભાવિક છે. એટલે જન્મથી જ છે એમના અના સૂચક પરસ્પર સન્તતીય નામેા દૂન્દુસમાસમાં એકવચનમાં આવે. દશ્ર નવુજનૈતિ=મહિનમ્-સાપ અને તેાળિયેા. આ મેનુ બૈર કાઈ પણ કારણથી નહીં પણ સ્વાભાવિક છે. રેવાશ્ર અનુરાધ્ધતિ વૈવાસુરા:, રેવાતુરમ્-દેવ અને અસુર—આ એનુ સ્વાભાવિક વેર નથી પણ સકારણ બૈર છે. || ૩ | ૧| ૧૪૧ ।। નટી-રેશ પુરાં છિદ્ધાનામ્ || રૂ। ? | ૬૪૨ ॥ વિધિ-જુદાં જુદાં—લિંગવાળા નદીવાચક, દેશવાચક-જનપદવાચક એટલે પવ તવાચક નહીં પણ માત્ર જનપદ્મવાચક અને પુરવાચક એટલે ગામવાયક નહીં પણ માત્ર પુરવાચક સાદીય શબ્દો દ્રન્દ્સમાસમાં એકવચનમાં આવે. નદીવાચી-1 વાધ=મા-ગોળનૂ-ગાંગા અને શાણુ નદી, દેશવાચી-સુરવધ વુક્ષેત્ર યુવુક્ષેત્રમ્ કુરુદેશ અને કુરુક્ષેત્ર. પુરવાથી--મથુરા ત્ર વારુિપુત્ર શ્વ=મથુરા-પાટહિપુત્રમ્-મથુરા અને નાટલિપુત્ર. TR યમુના ચા-યમુને-ગગા અને યમુના—અહીં લિંગ સરખાં છે તેથી આ નિયમ ન લાગે, || ૩ | ૧ | ૧૪૨ !! પાચદ્રશ્ય || ૩ | ૨ | ૨૪૩ ॥ જે શુદ્રોને બ્રાહ્મણાએ, ક્ષત્રિકાએ કે વૈશ્યાએ જમવા કે પીવા માટે કાપેલું પાત્ર-વાસણ- સંસ્કારથી એટલે માંજવા વગેરેને સંસ્કાર કરવાથી ૧ સૂત્ર લાકા એ જાત હોય છે. જેમને જમવા માટે કે પાણી પીવા ટે આપેલ વાસણ માંજવાથી કે માંજને ખટાઇથી વાંછળવાથી એ પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy