________________
૪૧૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વળ-જીૌ–હાથ અને મધ-આ બન્ને શબ્દો સજાતીય નથી. કાલા૧૩ળા
વરબા જોઈતન્યામકુવાળે છે રૂ! ૧ / ૨૮ છે.
અઘતની વિભક્તિમાં થા અને ફ() ધાતુના કતરૂપ ટ આદિના વાચક સજાતીય નામ દ્વન્દ્રસમાસમાં એકવચન વાળા થાય છે, જે આ દ્વન્દ દ્વારા અનુવાદનો વિષય જણાતું હોય તો.
કોઈ પણ પ્રસિદ્ધ હકીક્તનું એટલે બીજાં બીજાં પ્રમાણો દ્વારા સિદ્ધ હકીકતનું શબ્દો વડે સંકીર્તન કરવું તેનું નામ અનુવાદ.
સ્થા-પ્રચાત્ત (ક્રશ્ચ રાષેતિ= 8-%ાચા-કોઈ માણસે કઠો અને કાલાપાની સિદ્ધ થયેલી પ્રતિષ્ઠાનું સંકીર્તન કર્યું.
–૩તિ ( શૈથુમતિ =) -ૌથુમમૂ-કેઈ માણસે કઠો અને કૌથુમોના સિદ્ધ થયેલા ઉદયનું સંકીર્તન કર્યું. ૩) ટ-ટT:-કઠોનો અને કાલાપોને ઉદય થયો–આ હકીક્ત અપ્રસિદ્ધ છે અને તેનું કોઈ માણસ કથન કરે છે અર્થાત અહીં અનુવાદ નથી.
- ૩ / ૧ / ૧૩૮ अक्लीबेऽध्वर्युक्रतोः ।। ३ । १ । १३९ ॥ અધ્વર્યું એટલે “યજુર્વેદના જાણકાર એવો અર્થ છે તેથી અહીં ઝવવું શબ્દને પણ અર્થ “યજુર્વેદ સમજવો. યજુર્વેદમાં વિધાન કરેલા ચત્તવાચક પરસ્પર સજાતીય શબ્દનો દ્વન્દ એકવચનમાં આવે, પણ એ શબ્દો નપુંસકલિંગના ન હોવા જોઈએ.
અર્જ અશ્વમેધતિ=અશ્વમેધદૂ-અર્ક નામને યજ્ઞ અને અશ્વમેધ નામનો યજ્ઞ. गवामयनं च आदित्यानामयनं च-गवामयनादित्यानामयने या प्रयोगमां गवामयन
અને પાકિસ્યાનામવન એ બન્ને શબ્દો નપુંસકલિંગમાં છે તેથી આ નિયમ ન લાગ્યો.
વનયન એટલે ગાયના વાડામાં થતો યજ્ઞ અને ગારિયાના ન એટલે દેવળમાં થતો યજ્ઞ. રૂડુ--આ બે યતવાચક શબ્દોનો નિર્દેશ યજુર્વેદમાં નથી પણ
સામવેદમાં છે. –વન લ–અમાવસ્યા અને પૂર્ણિમા-આ બે શબ્દો યત્તવાચી નથી.
I !!
૩ ૧ ૧ ૧૩૯ !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org