________________
લધુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ
૪૧૧.
પ્રશ્ન-છેલ્લા બે પ્રયાગામાં પ્રથમમાં યત્ શબ્દબાકી રહ્યો છે અને બીજામાં અમ્ભર્ શબ્દ બાકી રહ્યો છે એટલે પ્રશ્ન એ થાય છે કે, મેલાયેલાં નામેામાંથી કયું નામ બાકી શખવુ ?
ઉત્તર---પ્રથમ વાકયમાં તેા યજ્જ એવુ' ઉચ્ચારણ પછી થયેલું છે એટલે એ છેલ્લુ હાવાથી એ જ બાકી રહે.
પ્રશ્ન-પણ
જા વાકયમાં છેલ્લુ` પદ વમ્ છે છતાંમનું બહુવચન સૂર્ય બાકી ન રહ્યું અને અમ્ નું બહુવચન વયમ્ બાકી રહ્યું. એમ કેમ થયું ? જો પ્રથમ વાકયની પેઠે છેલ્લું પદ બાકી રહેતુ હાય ઍવા નિયમ હાય તેા રૂં મૈં ત 7 ં શ્વ એ વાક્યમાં છેલ્લુ પદ મૂછે એથી મરૂં મૈં ઈત્યાદિ સમાતમાં સૂર્યમ્ શેષ રહેવુ જોઈ એ, વયમ્ ન રહેવુ જોઈ એ
આને ખુલાસે આમ છે—જ્યાં ૧૯૪૭મા સૂત્રમાં ત્યજ્ વગેરે શબ્દો જે ક્રમમાં તેાંધેલા છે તે ક્રમ પ્રમાણે જે શબ્દ પાછળ હાય તે જ બાકી રહે એવા નિયમ છે. એટલે અહ્મદ્ શબ્દ પાછળ નાંધાયેલ છે અર્થાત્ યુમ્મટ્ શબ્દથી પછી અમદ્ શબ્દ આવેલ છે. તાપય એ કે, શબ્દને બાકી રાખવા માટે વાકયમાં જણાવેલા ક્રમને અહીં ધ્યાનમાં રાખવાના નથી પણ ૧૫૪ામા સૂત્રમાં જે ક્રમે સદ્ વગેરે શબ્દો નેાંધેલા છે તે ક્રમમાં જે પાછળ ડ્રાય તે શબ્દના રૂપને જ અહીં બાકી રાખવાનું છે. ધારો કે માઁ ત્ર તંત્ર મવાન્ ચ : 7 આવે! સમામ ડ્રાય તે ત્યાં છેલ્લે જે એવું જ પદ બાકી રહે, કેમકે જિમ્મૂ શબ્દ અમથી તથા મથી પણ પછી તેાંધાયેલ છે. ચદ્દિની નોંધણીતા ક્રમ આ પ્રમાણે છે— ્ ત ્ર્ મુ, ત, ર, દ્વિ, સુક્ષ્મદ્, અમદ્, મવસ્તુ નિમ્ ।
ગમ્
જે પાછળ તૈાંધેલ હેાય તે જ શેષ રહે' એ ખુલાસા પણ વજ્જુને લીધે સાર્વત્રિક નથી, એથી કાઈ કાઇ સ્થળે આગળ તેાંધેલું પદ પણ શેષરૂપે રહી શકે છે. જેમકે, માન્ TM અહંનેં ગામ. સ યશ્વ હૈ. આ બન્ને પ્રત્યેાગામાં પાછળ તેધેલુ નહીં પણ આગળ નેાંધેલ નામ શેષરૂપે રહેલ છે. આમ છે છતાં તેાંધણીના ક્રમ પ્રમાણે જે પાછળ હામ તે બાકી રહે છેએવા સાધારણ નિયમ છે.
|| ૩ | ૧ | ૧૨૦
આત-પુત્રૉ: સ્વમ-દિમિ: ||૩|| । ૨।।
‘બહેન' અથવાળા શબ્દ સાથે ભાઈ ” અથવાળા શબ્દની સહ્રાક્તિ હાય તે! એકલેા ‘ભાઈ’ અથવાળા શબ્દ બાકી રહે, બીજો બાકી રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org