________________
સિદ્ધહેમચં દ્ર શબ્દાનુશાસન
-
',
सितश्च शुक्लश्च श्वेतश्च = सिताः, शुक्ला:, શ્વેતા વા—ધાળા ક્ષ-યંત્રોૌ-પ્લક્ષ-પીંપલ વૃક્ષ અને ન્યગ્રોધ-વડવૃક્ષ-આ બન્ને નામેા
૪૧૦
સમાન અવાળા નથી.
વજ્રશ્ન ક્રુટિન્ન દશ્ય:-વાંકાને જુએ, પછી કુટિલને જુએ આ વાકયમાં એક સાથે જોવાનું નથી પણ એક પછી એક જોવાના આશય છે તેથી સહેાક્તિ નથી.
|| ૩ | ૧ | ૧૧ |
ધારાવસંજ્યેયઃ ॥ રૂ| ૨ | ??†
||
અક્ષરાની અપેક્ષાએ જે શબ્દો તદ્દન સરખા હોય અને સ્માદિની તમામ વિભક્તિમાં જેનાં રૂપે! એકસરખાં થતાં હાય એવાં ધણાં નામેાની સહેાક્તિ હાય ત્યારે એક બાકી રહે; ખીજાં જતા રહે. આ નામેામાં કોઈ નામ સ ંધ્યેયવાચી ન હોવુ જોઈ એ. આ સમાસનું નામ પણ એકશેષ સમાસ છે.
અક્ષશ્વ (રાટસ્ય—ગાડાની ધરી),અક્ષુબ્ન (રેવન:-રમવાને પાસે), अक्षश्व નિમીત:-બહેડાનું ઝાડ) અન્ના:-અહીં શબ્દે! બધા એકસરખા જ છે અને અક્ષ શબ્દ તમામ યાદિ વિભક્તિમાં એકસરખા રૂપવાળા છે તેથી તે બધામાંથી એક અક્ષ શબ્દ બાકી રહે છે, જો કે ગક્ષના અર્થા જૂદા જૂદા છે. માતા ૬ (નનની-માતા), માતા - ૨ (ધાન્યચ-માપનારા)—માતૃ—માતરૌ-માતા અને માપનારા એ બે –આ બન્ને શકે! સરખા તે છે છતાં ત્યાદિ વિભક્તિમાં તેમનાં રૂપે। એકસરખાં થતાં નથી તેથી એકશેષ ન થાય અર્થાત્ પ્રયાગમાં અન્ને શબ્દો કાયમ રહે.
7 શ્વ-એક એક—અહીં જ શબ્દ ‘એક પદા' એમ સધ્યેયને સૂચક છે.
।। ૩ । ૧ | ૧૧૯ ૫
ચાલિઃ | રૂ। ↑ | ૨૦ ||
ત્ આદિ શબ્દની અને બીજા નામેાની સહેાક્તિ હાય ત્યારે એકલે ત્ આદિ જ બાકી રહે છે, બીજો બાકી રહેતા નથી. (સ્વાદ્રિ માટે જુએ : ૧૧૪ા૭) આ સમાસનું નામ પણ એકશેષ સમાસ છે.
સત્ર વત્રા તિ=સૌ- તે અને ચૈત્ર-અહીં સત્ર યશ્વ તિથૌતે અને જે-અહીં ‘તે’ અશ્વ સવાતં 7 રૂતિ=વયમ્-હું, તે અને ‘તુ’પદ જતાં રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
‘ચૈત્ર' પદ જતું રહ્યું. પદ જતું રહ્યું. તુ—અહીં ‘તે’ અને
www.jainelibrary.org