________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય–પ્રથમ પાઇ
[૨૨
૧. સિ ગર્ પ્રથમ વિભક્તિ કહેવાય. ૨. અમ્ મ ાન દ્વિતીયા વિભક્તિ કહેવાય. 3. રા ગ્રામ્ મિતુ તૃતીયા વિભક્તિ કહેવાય. ૪. રે મ્યમ્ સ્થ| ચતુથી વિભક્તિ કહેવાય. અ. હસિ સ્થાન મર્ પંચમી વિભક્તિ કહેવાય. ૬.
માપછી વિભક્તિ કહેવાય. ૭. ટિ શોર્ મુન્ સપ્તમી વિભક્તિ કહેવાય. ૮. ગ ના આમંત્રણ વિભક્તિ પણ કહેવાય.
આમ આઠ વિભક્તિઓ ગણાવી શકાય ખરી, પણ પ્રથમ અને આમંત્રણ વિભક્તિ બંને એકસરખી છે. માટે કુલ વિભક્તિઓ સાત જ છે, આઠ નહીં. પ્ર બ પ્રમાહિ” એ શબ્દનો અર્થ “પ્રથમ બારિ-પ્રથમ વગેરે” એવો
થાય છે, એટલે “સાત જ' એવો અર્થ કેમ થાય ? આઠ, નવ,
દશ એ અર્થ કેમ ન થાય ? ઉ – શંકા બરાબર છે, પણ “તિ ” એ એક પ્રથમ ઝૂમખું છે
અને એથી એની જેવાં બાકીનાં બીજાં કુલ છ જ ઝૂમખાં છે તેથી “ સાત જ અર્થ આપોઆપ થાય છે. જે કાઈ આઠમું, નવમું વગેરે ઝૂમખું હોત તો જરૂર આઠ કે તેથી આગળ સંખ્યાને અર્થ થાત, પણ તેમ નથી તેથી સાત આગળ જ અટકી જવું પડે છે.
स्त्यादिर्विभक्तिः ॥१।१।१९।। ઉપરના અઢારમા સત્રમાં જે સાત વિભક્તિ ગણવેલી છે તેમાં સૌથી આદિમ (f) અક્ષર છે એથી તેને સ્થાદિ સિ-આદિ) વિભક્તિ કહેવામાં આવે છે. આ સૂવ તે સાતે ઝૂમખાંની વિભક્તિ સંજ્ઞા કરે છે. આ સાતે વિભક્તિએ માત્ર નામને લાગે છે અને હવે પછી આવનારા ફારૂ સૂત્રથી માંડીને રૂરૂ ૧૬ સૂત્ર સુધીમાં ક્રિયાપદને લાગનારી જે. કશ વિભક્તિ કહેવામાં આવનારી છે તેમાં સૌથી આદિમ અક્ષર તિ (તિ) છે એથી તેને ત્યાદિ–તિવુ આદિ–વિભક્તિ કહેવામાં આવે છે. આ સૂત્ર હવે પછી કહેવામાં આવનારાં એ દશે ઝૂમખાંની “વિભક્તિ સંજ્ઞા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org