________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
મૂળાનાસ્મિન્ વેરો સ$=લૂોળ `દેશઃ-જે દેશમાં ગંગા શાંત છે-અવાજ કરતી નથી. આ તૃષ્ણે ગંગ' પણુ કાઇ દેશનુ નામ છે. शीघ्रा गङ्गा यस्मिन् देशे = જે પ્રદેશમાં ઉતાવળે તી ગંગા છે.—અહીં ‘શીઘ્રગગ’ કાષ્ઠ વિશેષનામ નથી.
શાારા
૩૬૪
સા સમાદારે શારદ્વા
આ સૂત્રમાં અને પછીના સૂત્રોમાં બહારનું પદ પ્રધાન હોય’ એવે અર્થ સમજવાને નથી.
સંખ્યાવાચી નામ, નદીવાચી નામ સાથે સમાહારને અર્થ જણાતા હોય તે સમાસ પામે, એ સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે. સમાહાર એટલે મેલાપ
ચો: યમુનો: સમાદાર: ઢચમુનÇ-જ્યાં એ યમુનાએ ભેગી થતી હાય તે સ્થળ.
પદ્માનાં નટીનાં સમાઢાર:=પચનમ્ જયાં પાંચ નદીઓ ભેગી થાય તે સ્થળ—પજામ.
વા ચાસૌ મટી ૨ નવી- એક નદી-અહીં સમાહાર નથી.
દ્વિગુ સમાસને આધ કહેવા માટે આ સૂત્ર છે એટલે ઢચમુનમ્, પચનમ્ માં હિંગુસમાસ ન થાય.
!!ગાર્ગી
वंश्येन पूर्वार्थ ||३|१|२९ ॥
જ્યાં પરંપરાથી વિદ્યા ચાલી આવતી હેાય એવા પેઢીદર પેઢી ચાલ્યા આવતા વિદ્યાના પ્રધાનું નામ વિદ્યાવંશ કહેવાય. અથવા માં પરંપરાથી પેઢીદરપેઢી સમૃદ્ધિ રાજ્ય વગેરેના પ્રવાહ એક સરખા ચાલ્યું આવતા હોય તે યેાનિવશ કહેવાય. એવા વંશમાં આદ્યપુરુષરૂપે જે જન્મેલા હોય તેને અહીં વશ્ય’રૂપે સમજવાને છે
કોઈ પણ સ ંખ્યાવાચી નામ, આવા વશ્યસૂચક નામ સાથે સમાસ પામે, તે અવ્યયીભાવ સમાસ કહેવાય. સમાસ થયા પછી તૈયાર થયેલા પ્રયાગના અથ માં પૂના પદના અર્થની પ્રધાનતા હાવી જોઈ એ.
વિદ્યાવાશ-દ્દો મુનિઃ વો વ્યાદર્સ્ય= મુનિ યાનચ-વ્યાકરણની પરંપરામાં એક જ આદ્ય પુરુષઃ મુનિ છે.
સમૃદ્ધિવશ—સન્ન થારાયો વંચાઃ રાચચ=ક્ષપ્ત શિાન્યજ્ય-રાજ્યની પર પરામાં સાત રાજાએ કાશી વશના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org