________________
૩૫૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
તૃતીય અધ્યાય
પ્રથમ પાદ
સમાસ પ્રકરણ
ઉપસર્ગ સંજ્ઞા
धातोः पूजार्थस्वति गतार्थाऽधिपरि-अतिक्रमार्थाऽतिवर्गः પ્રાપિૉ:
* કાજ ૨ ||શશા
ધાતુ સાથે સંબંધ રાખનાર અને ધાતુના અર્થનું દ્યોતન કરનાર જે વ્ર, પરા, અવ, સમ્ વગેરે શબ્દો છે તેને ઉપસ સમજવા. ઉપસ ધાતુની પહેલાં જ આવે છે, પછી ન આવે અને વચ્ચે પણ ન આવે એટલે પ્રકૃતિ પ્રયાગમાં નત્તિવ્ર ન્ થાય તથા નતિ વાનપ્રતિ એમ પણ ન થાય, તેમ જ માર્ચfરગતિ વાકયમાં માર્યાં. નચત્ત એમ પણ ન થાય. તે વીશ ઉપસગો આ પ્રકારે છે
પ્ર, પરા, ૧૧, સમ્, અનુ, અવ, નિર્ અથવા ર્િ, ઝુમ્ અથવા દુર્, બાદ, નિ, વિ, પ્રતિ, ર, ૩૧, અધિ, અવિ, યુ, ૩૬, ગત, ગામ, આ ઉપસર્ગેŕ ધાતુના અનુ દ્યોતન કરે છે.
કેટલાક ઉપસોને લીધે ધાતુઓના અર્થ બદલાઇ જાય છે, જેમકે, હૈં એટલે ‘હરવું' અર્થ થાય છે, પણ નાદાર, વિહાર, મંદાર, પ્રĚારી, પ્રતિહાર, નિદ્દાર, નોટ્ટાર, મોહારિા એ બધા જ શબ્દો હૈં ધાતુ ઉપરથી બનેલા છે, તેમ છતાં જુદા જુદા ઉપસર્ગ લાગવાથી ઉપસર્ગ સાથેના હૈં ધાતુને અર્થ બદલાઇ ગયા છે. આાદાર-ભાજન, વિજ્ઞાર્--આનંદની ક્રિયા, ચંદ્નાર-નાશ, પ્રદ્વાર-ધા કરવા, પ્રતિદ્વાર-દ્વારપાળનું કામ, નિહાર-શૌચ. નોદાર--બરફ-હિમ. नीहारिका • આકાશગંગાના તારા. કેટલાક ઉપસર્ગો ધાતુના અને અનુસરે છે. કેટલાક ઉપસગો અમાં વિશેષતા બતાવે છે અને કેટલાક પ્રયેગામાં તે! ધાતુ સાથેના ઉપસતા ખાસ કોઈ અર્થ જ હાતે નથી.
-
सु
ઉપર જે ત્ર આદિ શબ્દ જણાવેલા છે તેમાંના ‘પૂજા' અવાળા અને અત્તિ, ‘ગતિ’ અવાળા અષિ અને ર્િ અને અતિક્રમ’અવાળા અત્તિ—એટલા શબ્દો આ નિયમમાં લેવાના નથી. તેથી એ બધા એટલે સુ, અતિ, અધિ, ર્િ અને ગતિ એ પાંચ શબ્દ સૂત્રમાં જણાવેલા અર્થમાં રસના ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org